Blog

જૈન સમાજના સોનમ નવનાત ગરબા, નવે નવ દિવસ સ્ત્રીશક્તિનું સન્માન કરાશે

નવરાત્રિ મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવાની સાથે સાથે રાજકોટમાં જૈન સમાજના સોનમ નવનાત ગરબામાં સામાજિક સંદેશો આપતી…

અટલ સરોવર પાસે અકસ્માતમાં ઈજનેરનું મોત

શહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર પાસે રાત્રીના બેકાબૂ આઇસરે બાઇકને ઠોકરે લેતા…

ઉત્સવો વચ્ચે મોદી ગુજરાતમાં, પોલીસની અગ્નિપરીક્ષા

અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે. વડાપ્રધાન મોદી આ ત્રણ દિવસ…

સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલકૂદના 17 મેદાનો વેરાન બન્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાકાળથી અત્યારસુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 સહિત 17 મેદાનોનુ નિર્માણ થયું છે. પરંતુ અત્યારસુધીના એકપણ…

રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે, જેને કારણે ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો…

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારીબાપુની વૈશ્વિક રામકથા યોજાશે

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

રાજકોટ સરકારી સ્કૂલ વચ્ચેથી રોડ કાઢ્યો!

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે રૂડા પોતાના મનઘડંત નિયમો અને ફતવાઓ માટે તો જાણીતું…

બામણબોર પાસે આખલાએ બાઇકને ઠોકરે લેતા બાળકનું મોત, ત્રણ ઘાયલ

થાનના ખાખરાવાડી ગામે રહેતા દંપતી બાળકો સાથે બાઇકમાં રાજકોટ આવતા હતા ત્યારે બાબણબોર પાસે આખલાએ બાઇકને…

નવરાત્રિ પછી 17 ઓક્ટોબરથી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી નવરાત્રિ પછી 17 ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા શરૂ થવાની…

રાજકોટ મનપામાં એક વર્ષમાં 21 સ્ટેન્ડિંગ મળી, 1288 કરોડના કામો મંજૂર કરાયા

રાજકોટ મનપાની વર્તમાન શાસકોની બોડીને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1288…