Blog

ઘેલા સોમનાથ મેળા પૂર્વે પોલીસ-વહીવટી તંત્રની બેઠક

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આજે જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.…

જસદણમાં SP વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

જસદણ સ્થિત એએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું…

ગોંડલમાં તા.2થી 8 સપ્ટેમ્બર સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં યોજાશે લોકમેળો

ગોંડલ ખાતે જન્માષ્ટમી નિમિતે પ્રતિ વર્ષની માફક નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં યોજાતા લોકમેળા અંગે ઓનલાઈન…

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગના મેગા દરોડા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોની 41 ખાદ્ય પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું.…

અમદાવાદમાં ઝાપટાં વરસ્યાં, ગાંધીનગરના તાપમાનમાં એક ઝાટકે 4.1°Cનો વધારો

ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજિયનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.…

લોઠડામાં બે બાળકના ડૂબી જવાથી મોત

રાજકોટ નજીક લોઠડા ગામે વરસાદી પાણીના ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે માસુમ બાળકોના ડૂબી જવાથી મોત…

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં

રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મોસમી તથા…

રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીઓની આંતરિક બદલી

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે 4 ઓગસ્ટે એક સાથે વધુ 32 પોલીસ કર્મચારીઓની…

કસ્ટોડીયલ ડેથ કેસમાં સુપ્રીમના આદેશ બાદ પોલીસ સામે હત્યાનો ગુનો

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ગૌમાંસના કેસમાં ઝડપાયેલા આરોપીનું મોત થયા બાદ પરિવારે પોલીસના…

સંસદના ચોમાસુ સત્રનો 13મો દિવસ

આજે સંસદના ચોમાસુ સત્રનો 13મો દિવસ છે. 31 જુલાઈથી રામ મંદિરના ચઢાવાની ચોરીના મુદ્દે સંસદના બંને…