જયસુખ ઠેસિયાએ કહ્યું, વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે લોકોમાં અસંતોષ

ધોરાજીના ભાજપના આગેવાન જયસુખ ઠેસિયાએ નગરપાલિકાના વહીવટ અને પક્ષના કેટલાક હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.…

ગોંડલમાં ભાદરની પાણીની પાઈપલાઈન તૂટી, 40 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા

ગોંડલ નજીક ભાદર ડેમની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાણીનું પ્રેશર એટલું ભયંકર હતું…

ચોમાસામાં બિસ્માર માર્ગોને કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ બેહાલ

ગોંડલ તાલુકાના 10થી 12 હજારની વસ્તી ધરાવતા સુલતાનપુર ગામને આજુબાજુના વિસ્તારો સાથે જોડતા કાચા ગાડા માર્ગો…

B.Com. સેમ.1ના 17 હજાર વિદ્યાર્થીઓ 5 માસથી પરિણામની રાહમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અહીં બી.કોમ. સેમેસ્ટર-1નું પરિણામ પરીક્ષા લેવાયાના…

રાજ્યમાં સૌરાષ્ટ્રના ડેમોમાં સૌથી ઓછો જળસંગ્રહ

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 21 જૂન પૂર્વે નોંધપાત્ર વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પણ…

રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ

રાજકોટ શહેરમાં આપઘાતની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ બનાવમાં હુડકો ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધે…

લુંટારૂ ટોળકીએ ચોરાઉ બાઈક અને ત્રિકમનો ઉપયોગ કર્યો

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે રહેતા જિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉં.વ.77)ના ઘરમાં શનિવારે મધ્યરાત્રિના પાંચ અજાણ્યા બુકાનીધારી…

AI આવતા BCAમાં એડમિશનનો ક્રેઝ ઘટ્યો

રાજ્યની 16 સરકારી યુનિવર્સિટીઓ અને તેની સાથે સંલગ્ન ખાનગી કોલેજોમાં હાલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ…

અમદાવાદમાં આંચકી આવતા હેરિયરચાલકે 6 જેટલા લોકોને ઉડાવ્યા

શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર સોમવારની રાત્રે એક અત્યંત…

લખનઉની કોચિંગમાં ઓટોમેટિક દરવાજાએ 15ના જીવ લીધા

લખનઉ કોચિંગ આગ દુર્ઘટનામાં 15 લોકોના જીવ ગયા. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ લોકો ગેમિંગ અને…