રાશિફળ : ૨૮/૦૯/૨૦૨૪

મેષ ACE OF CUPS કોઈને મળવાથી માનસિક શાંતિ મળી શકે છે. ઘણી બાબતોનો અમલ કરતી વખતે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UGમાં 41,345 અને PGમાં 4483 વિદ્યાર્થીએ પ્રવેશ લીધા, રાજ્યમાં ચોથા ક્રમે

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષે પહેલીવાર GCAS પોર્ટલના માધ્યમથી એડમિશન પ્રક્રિયા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…

રાજકોટ-બેંગ્લોરની ફ્લાઈટને બર્ડ હિટ થતાં 2 કલાક મોડી થઇ, DGCAને રિપોર્ટ કરાયો

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી. ગુરુવારે બપોરે બેંગ્લોરથી રાજકોટ આવી રહેલી ફ્લાઈટને…

રાજકોટના 3 કલાકારોને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

સમગ્ર ભારતમાં 1200થી વધુ શાખા ધરાવતા સૌથી વિશાળ કલાકાર સંગઠન સંસ્કાર ભારતી દ્વારા કલાના સંવર્ધન અને…

રાજકોટમાં નવરાત્રિ માટે ફાયર વિભાગે નવી ગાઈડલાઈન જાહેર કરી

રાજકોટનાં કાલાવડ રોડ પાસે સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપા તંત્ર સતર્ક છે. અને કોઈપણ નવું…

રાજકોટમાં બે દિવસમાં અઢી ઈંચ વરસાદ

રાજકોટ શહેરમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હોય તેમ છેલ્લાં 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું…

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 8ને બદલે 11 વાગ્યે પહોંચી

રાજકોટ ઇન્ટરનેશન એરપોર્ટ ઉપર આજે સવારથી એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ…

રાજકોટનાં સોરઠીયાવાડીની તાત્યા ટોપે આવાસમાં લાભાર્થીના ગૃહ પ્રવેશ પહેલાં ખંઢર!

રાજકોટનાં સોરઠિયાવાડી પાસે પેટ્રોલ પંપની પાછળ મનપા દ્વારા કરોડોનાં ખર્ચે વીર તાત્યા ટોપે આવાસ પોજનાનું નિર્માણ…

મનપાનો ગરીબ કલ્યાણ મેળો, રૂ. 2.57 કરોડની સહાય અપાશે ​​​​​​​

રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ મંચ પરથી આપવા માટે મહાનગરપાલિકા દ્વારા…

2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિતે કતલખાના બંધ રાખવા આદેશ

આગામી તા. 2 ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે મહાપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામુ બહાર…