સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન દિવસના સંદર્ભે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ…
Author: admin
ગાંધી જયંતિએ બહેનો માટે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ નેશનલ યુથ પ્રોજેકટ
રાજકોટ યુનિટ દ્વારા નેચરોપેથી નિષ્ણાંત અકબર પટેલના માર્ગદર્શન અને જહેમતથી બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું…
રાજકોટમાં નેતાઓનું એક દિવસીય સ્વચ્છતા નાટક!
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષિમંત્રી અને રાજકોટના…
નવરાત્રિના ગલગોટો, કપડાં મેચિંગ સોંગ પર ખેલૈયાઓ ઝૂમી ઉઠશે
રાજકોટમાં નવરાત્રિમાં અર્વાચીન રાસોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ ખાસ…
કેડિયું, ચણિયાચોળી, ઝભ્ભા સાથે સાફાની ડિમાન્ડ
નવરાત્રિના પડઘમ વાગી ગયા છે, ખેલૈયા દુનિયાના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર છે. ત્યારે…
નશીલી સીરપના વેચાણ અને ગાંજાના વાવેતર પર વોચ રાખવા સૂચના
રાજકોટમાં આજે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાકક્ષાની નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે…
મોરારિબાપુના હસ્તે લોક વિજ્ઞાન કેન્દ્રની 3 સંસ્થાઓનું ઉદ્ઘાટન
મુંબઈની ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી અને રાજકોટ સાયન્સ સેન્ટરની સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગમાં લોક વિજ્ઞાન કેન્દ્રમાં…
ગાંધી મ્યુઝિયમમાં PMનું સ્વચ્છ ભારત દિવસની ઊજવણીનું લાઈવ પ્રસારણ બતાવાશે
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી…
રાજકોટ મનપાની ફૂડ શાખાના દરોડા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ફરી એક વખત ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરનાં…
ત્રણ વર્ષના માસુમ બાળકનું દાઝી જવાથી મોત
રાજકોટમાં દૂધની ડેરી પાસે આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા શ્રમિક પરિવારનો નિહીર કૃણાલભાઈ તિવારી નામનો ત્રણ…