જેતપુર શહેરમાં નવા આધારકાર્ડ કાઢવાની કામગીરીમાં ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સદંતર બંધ…
Tag: rangchherajkot
વીરપુરમાં મંજૂર કરી દેવામાં આવેલા રોડની કામગીરી શરૂ કરવામાં ઢીલ
પવિત્ર યાત્રાધામ એવા વિરપુર જલારામ ગામનો હાર્દ સમો અને જૂના બસ સ્ટેન્ડથી જલારામ અતિથી ગૃહ, રેલ્વે…
વાસાવડમાં પોલીસ ટીમે ગણપતિ પંડાલની મુલાકાત લીધી
ગોંડલના વાસાવડ ગામે સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સોલંકી, વાસાવડ બીટ જમાદાર તેમજ જી.આર.ડી જવાનો વાસાવડ ગામે…
જસદણ શહેરમાં 30 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ, 28 સ્થળોએ CCTV કેમેરાનું લોકાર્પણ
જળ સંપત્તિ તેમજ નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ શહેરમાં અંદાજિત 30 લાખના ખર્ચે નવનિર્મિત…
રાજકોટમાં બીજા લગ્ન કરનારી યુવતી પાસે પતિએ પૈસાની માગણી કરી માર માર્યો
રાજકોટમાં પરિણીતાને ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જેતપુરમાં માવતરે રહેતી પરિણીતાએ રાજકોટમાં રહેતા…
રાજકોટ-બાડમેર વચ્ચે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સમયાંતરે વધારાની ટ્રેનો દોડાવવામાં આવતી હોય છે. જેમાં પશ્ચિમ રેલવે…
ગણપતિ વિસર્જન માટે તંત્ર સજ્જ
દેશભરમાં હાલ ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં પણ…
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ ખાતે મહાનિદેશક તરીકે હિમાંશુ ધર્મદર્શીની નિમણુક
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ (iCAL), રાજકોટ ખાતે તા.9 ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ શ્રી હિમાંશુ…
આજી-3, કર્ણુકી ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા આજી-3 જળાશયમાં તા.13ના સવારે 10 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 53.15…
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયુ
સમગ્ર રાજયમાં તા.17 સપ્ટેમ્બરથી તા.2 ઓકટોબર સુધી યોજાનારા સ્વચ્છતા અભિયાનના રાજકોટ જિલ્લાના સુચારૂ આયોજન માટે જિલ્લા…