પવિત્ર નવરાત્રી પર્વમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (26 સપ્ટેમ્બર) એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. RMC…
Category: Rajkot
52 કે તેથી વધુ મુસાફર હશે તો ST બસ ઘરેથી લઇ જશે, દિવાળીમાં 100 બસ એકસ્ટ્રા દોડાવાશે
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં મુસાફરોની અવરજવર સરળ બને તે માટે રાજકોટ એસ.ટી. વિભાગે વધારાની બસ…
સિટી અને BRTS બસના 50 હજારથી વધુ મુસાફરને મળશે વોટ્સએપ ટિકિટિંગનો લાભ
રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લેતા અંદાજે 50 હજારથી વધુ મુસાફરો વોટ્સએપ…
ગરબી જોવા નીકળેલા બે મિત્રોના અકસ્માતમાં મોત
શહેરના કોઠારિયા રોડ નંદા હોલ પાસે ગરબી જોવા નીકળેલા બે મિત્રનું બાઇક એકાએક ડિવાઈડર સાથે અથડાતાં…
રાજકોટમાં 15 મહિના પહેલાં પરણેલી મહિલાનો પગ જીવનભર 90 ડિગ્રીથી વધુ નહીં વળે, પતિએ કહ્યું- માત્ર હેલ્મેટ પહેરાવવાથી અકસ્માત નહીં ઘટે
રાજકોટ શહેરનાં માર્ગો પરના જીવલેણ ખાડાઓની બેદરકારીએ એક હસતા-રમતા યુગલની જિંદગીને બરબાદ કરી દીધી છે. રાજકોટનાં…
શાહની મુલાકાત બાદ રાજ્યસભાના સાંસદની ‘ગણના’ શરૂ!
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની પક્ષમાં કાર્યક્રમોની અંદર અવગણના કરવામાં આવતી હતી એ વાત સૌકોઈ જાણે છે,…
રાજ્યમાં ફરી વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે
રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર…
નવરાત્રી શક્તિદર્શન કે શક્તિ પ્રદર્શનનું પર્વ નથી
બિલીમોરાના સોમનાથ રોડ સ્થિત ગૌહરબાગ જૈન સંઘમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ અમૃતવાણીનું આચમન કરાવતા કહ્યું હતું કે, આર્યદેશમાં…
મહાનગરપાલિકાની નવતર પહેલ, 51 શક્તિપીઠના નામથી આજથી વૃક્ષારોપણ
પવિત્ર નવરાત્રી પર્વ દરમિયાન 51 શક્તિપીઠના નામથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજથી વૃક્ષારોપણ કરી પદાધિકારીઓ-અધિકારીઓ નવદુર્ગા માતાજીની…
લાખાજીરાજ શાકમાર્કેટ ખાલી કરાવવા કમિશનરની લીલીઝંડી
રાજકોટની 90 વર્ષ જૂની લાખાજીરાજ શાકમાર્કેટ જર્જરિત થતાં 2019થી ખાલી કરાવવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે…