Blog

ગ્રીન ફંડમાંથી મોહભંગ, ગત વર્ષે 1 લાખ કરોડથી વધુનો ઉપાડ!

કેટલાક વર્ષ પહેલા એનવાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ એટલે કે ઇસીજીના સિદ્ધાંતો પર કામ કરનારી કંપનીઓમાં રોકાણનો…

સરકાર બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ રકમ ફાળવશે: ઇકરા

દેશમાં ખાનગી રોકાણમાં હજુ પણ મંદ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર આર્થિક…

ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને ઝટકો

અનુભવી બેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ…

પાકિસ્તાને કહ્યું- રામ મંદિર ભારતીય લોકતંત્ર પર કલંક

પાકિસ્તાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની નિંદા કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું- અમે…

ચીનના શિનજિયાંગમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ

સોમવારે (22 જાન્યુઆરી) રાત્રે 11.39 વાગ્યે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં…

આ દિવસે પૂજા અને દાનની સાથે તીર્થયાત્રાના દર્શન અને નદી સ્નાનમાં કરવાનું અનેકગણું મહત્ત્વ માનવામાં આવે છે

ગુરુવાર, 25 જાન્યુઆરીએ પૌષ મહિનાની પૂર્ણિમા છે, ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર ધાર્મિક કાર્યો…

રાશિફળ : ૨૩/૦૧/૨૦૨૪

મેષ : FOUR OF PENTACLESઆ રાશિના જાતકો આજે ભૂતકાળ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવાથી ભવિષ્યની યોજનાઓમાં ફેરફાર…

રાજકોટમાં ઉભી કરાઈ બીજી અયોધ્યા નગરી

અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, રાજકોટમાં ઉત્સવ

સનાતન ધર્મ રક્ષક સમિતિએ રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મીની અયોધ્યા ઉભું કર્યું છે. આ મીની…

સુરતમાં ઉત્સવ લોકોમાં દિવાળી કરતા બેવડો ઉત્સાહ, આખુ શહેર રોશનીથી ઝગમગી ઊઠ્યું

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમયી બન્યો છે ત્યારે સુરતમાં આજે શોભાયાત્રા,…