Blog

અગ્નિકાંડમાં મૃતકોના આત્માની શાંતિ માટે ગાયત્રી યજ્ઞ

રાજકોટનાં TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા, ત્યારે ગાયત્રી મંદિર રતનપર દ્વારા…

રાજકોટ બાળકોનું ચોકલેટ, ફૂલ-રોપાથી સ્વાગત

ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ ગુરુવારથી રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ શરૂ થઇ…

આજે મહંત સ્વામી મહારાજ રાજકોટમાં પધારશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ મહંત સ્વામી મહારાજ આજે રાજકોટમાં પધરામણી કરશે.10 જુલાઈ સુધી તેઓ અહીં જ…

રથયાત્રાની તૈયારીના શ્રીગણેશ

રાજકોટમાં કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની તૈયારીના શ્રીગણેશ શરૂ કરી દેવામાં આવ્યા છે. રથયાત્રાના આયોજન અંગે રવિવારે ધાર્મિક…

ફાયર સેફ્ટીની જાણકારી અંગે મેટોડામાં સેમિનાર યોજાયો

મેટોડા જીઆઈડીસીમાં ઉદ્યોગકારો માટે ફાયર સેફ્ટીની જાણકારી અને તેના નિયમની અમલવારી અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન…

RTO-સ્કૂલવાન સંચાલકો વચ્ચે મડાગાંઠથીવાલીઓને દોડધામ

ટેક્સી પાસિંગ સહિતની કાર્યવાહી માટે વધુ સમયની માગણી પૂરી નહિ કરવામાં આવતા ગુરુવારે શૈક્ષણિક સત્રના પ્રથમ…

રાજકોટમાં ફરી પારો 41ને પાર, હવે ચોમાસાની પ્રતીક્ષા

રાજકોટ શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બે દિવસ સુધી પારો 40 રહ્યા…

આદિવાસીઓની જમીન પચાવી પાડવાનું કૌભાંડ!

નકલી કચેરી કે ખોટા NA જ નહીં, તેથી પણ વધુ મોટું કૌભાંડ સામે આવવાની તૈયારીમાં છે.…

જમ્મુ-કાશ્મીરનાં બાળકોમાં રાષ્ટ્રવાદ જગાડવા શાળામાં રાષ્ટ્રગીત ફરજિયાત

જમ્મુ-કાશ્મીરની તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરાયું છે. રાજ્ય પ્રશાસને એક પરિપત્ર જારી કરીને આદેશ આપ્યો છે…

દેશમાં 10 વર્ષમાં 10 કરોડ નવા મકાનોની માંગ વધશે

વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા ભારતમાં પરિવારોની સરેરાશ આવક સતત વધી રહી છે. રિયલ એસ્ટેટ…