દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે દેશના વડાપ્રધાન મોદીએ વિવિધ અભિયાન શરૂ કરાવ્યા છે અને લોકોમાં…
Author: admin
જેતપુરના કરિયાણાના વેપારીનું અવસાન થતાં ચક્ષુદાન કરાયું
જેતપુર જેતપુરના કરિયાણાના વેપારી અગ્રણી લાલજીભાઈ દોગાનું અવસાન થતાં સદગતના ચક્ષુદાનનો નિર્ણય કરાયો હતો અને તેનો…
ધોરાજીના પાટણવાવમાંથી 7 જુગારીની અટક
ધોરાજીનાં પાટણવાવમાં જુગાર રમતાં સાત શખ્સની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી 23 હજારનો મુદામાલ કબજે લીધો…
મેયર પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મંગળવારે પેડક રોડ પર સેવાસેતુ યોજાશે
રાજકોટમાં પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને તેના નજીકના સ્થળે મળી રહે તે માટે આગામી 24 સપ્ટેમ્બર, 2024ને…
નવાગામ રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાઈક ફસાયું
રાજકોટમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ખાડા અને ગટરનાં ઢાંકણા ખુલ્લા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો…
જસદણમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જિલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધી મેરેથોન યોજાઈ
ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનને આહવાન આપવામાં આવ્યું…
મારવાડી કોલેજની હોસ્ટેલમાં બહેનપણીનો નહાતી વેળાનો વીડિયો ઉતારી વિદ્યાર્થિની પોતાના બોયફ્રેન્ડને મોકલતી હતી
શહેરની ભાગોળે આવેલી મારવાડી કોલેજ છાશવારે વિવાદમાં સપડાય છે. કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનો નહાતી વખતનો…
રાજકોટમાં શક્તિ સ્વરૂપાનો રાસ ખાંડાની ધાર
કોમળ હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવતી નારી પણ શીલ-ચારિત્ર્યની કે માં ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે…
અમદાવાદનું ગ્રૂપ નામિબિયામાં 700 પ્રાણીનો જીવ બચાવશે
નામિબિયામાં દુષ્કાળને કારણે ભૂખમરાની સ્થિતિ છે, જેને કારણે ત્યાંની સરકારે 700 પશુની હત્યાનો નિર્ણય લેતાં અમદાવાદનું…
કેજરીવાલે કહ્યું- જો હું પ્રામાણિક લાગું તો વોટ આપજો; ભાગવતને પૂછ્યું- 75 વર્ષે મોદી માટે નિવૃત્તિ કેમ નથી?
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી.…