માંજલપુરના ધારાસભ્ય સ્વ.યોગેશ પટેલની પ્રાર્થનાસભા

વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ સમગ્ર રાજ્ય અને શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ લોકનેતાના આત્માની શાંતિ અર્થે આજે (7 જૂન) સાંજે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, CM ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક રાજકીય આગેવાનો, મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *