કોઠારિયા રોડ પર વિનોદનગરમાં રહેતા અવનીબેન જીતેનભાઇ જાની (ઉ.40) એ પોતાના ઘેર ઝેરી દવા પી જતા…
Tag: rangchherajkot
સૌરાષ્ટ્રની 145 ITIમાં માત્ર 18,500 જેટલાં જ પ્રવેશ, કારણ કે વિદ્યાર્થીઓ ડિપ્લોમા તરફ વળ્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 145 જેટલી આઈટીઆઈમાં એપ્રિલથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આ વર્ષે…
વાર-તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠે રક્તદાનથી કોઈને જીવનદાન આપી શકાય છે
14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવાય છે. રાજકોટ રેડક્રોસના ચેરમેન ડૉ. દીપક નારોલાએ વિશ્વ રક્તદાતા…
ડીએનએ કરવા માટે રાજકોટના અધિકારીની ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદની વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના મુસાફરોના પણ મૃત્યુ પામ્યા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ લઈને…
વિદ્યાર્થીઓને પરિવારે બોલાવી લેતા હોસ્ટેલ 75 ટકા ખાલી
અમદાવાદમાં ફ્લાઈટ ક્રેશ થયાની ગંભીર દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ઈન્ટર્ન અને ડોક્ટર ઉપરાંત મેડિકલ અને…
રાજકોટમાં કોરોનાના વધુ 11 કેસ
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે રાજકોટ શહેરમાં વધુ 11 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
અમદાવાદ પ્લેન ક્રેશ: 222 લોકોના DNA સેમ્પલ લેવાયા
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી…
મેડિકલ સાયન્સના પ્રવેશદ્વારે જ અંધશ્રદ્ધાનો પડાવ
દાહોદની ઝાયડસ હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર શુક્રવારે એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સર્જાઇ હતી. જેમાં 6 મહિના…
DGCAએ કહ્યું- દરેક ઉડાન પહેલા બોઇંગ 787નું નિરીક્ષણ જરૂરી
DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલાનું સલામતી નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ…
ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 10%નો વધારો
ઇઝરાયલે 12 જૂને ઇરાનના પરમાણુ સ્થળો પર હવાઈ હુમલો કર્યો હતો, જેના કારણે ઓઈલના ભાવ અચાનક…