સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આગામી તા.21ને ગુરૂવારથી ત્રણ દિવસ યોજાનારી ચિંતન શિબિરમાં રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ…
Category: Rajkot
રાજકોટનાં 80 ફુટ રોડની બે દુકાનમાંથી અખાદ્ય 9 કિલો મંચુરિયન-પાઉંનો નાશ કરાયો
રાજકોટમાં સતત વધતા રોગચાળાને અટકાવવા હવે આરોગ્ય વિભાગની સાથે ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે ત્યારે…
રાજકોટમાં બૉલીવુડ સિંગર્સની ધમાલથી યુવાઓ ઝૂમી ઉઠ્યા
રાજકોટ મનપાનાં 51માં સ્થાપના દિવસ નિમિતે ગઇકાલે રાત્રે 8:30 કલાકે ડીએચ કોલેજ ગ્રાઉન્ડ ખાતે બૉલીવુડ સિંગર…
અમરગઢ-કુવાડવામાં સરકારી જમીન પર 28 દબાણકારો
રાજકોટ નજીકના અમરગઢ-કુવાડવા વિસ્તારમાં સરકારી જમીન પર પેશકદમી કરનારા 28 શખ્સોને કલેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારી…
મણિપુર હિંસાનો રાજકોટમા વિરોધ
ભારત દેશનું મણિપુર સળગી રહ્યુ છે. હિંસાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે આજે રાજકોટ…
રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખ ન ચૂકવી છેતરપિંડી આચરી
રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી…
જસદણમાં જગદગુરુ રામાનંદાચાર્યની 21 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરાયું
જસદણના વીંછિયા રોડ પર આવેલા બાલ યોગી સાસીયા બાપુની જગ્યાએ 1008 જગદગુરુ રામાનંદાઆચાર્યની 21 ફૂટની મૂર્તિનું…
ભોજપરાના ગોડાઉનમાં ચાલતું હતું દારૂનું નેટવર્ક, 20 લાખના મુદ્દામાલ સાથે બે ઝબ્બે
ગોંડલ ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભોજપરા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં આવેલા ગોડાઉન પર એલસીબીએ દરોડો પાડી…
જસદણ સૌથી મોખરે, 1517થી વધુ વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરાયું
સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવાય છે, ત્યારે રાજકોટ જિલ્લાના…
રામકથામાં દેવતાઓને આહ્વાન આપવા કાલે રેસકોર્સમાં 108 કુંડી મહાયજ્ઞ
રાજકોટમાં વડીલો અને વૃક્ષો માટે મોરારિબાપુની માનસ સદ્ભાવના કથા યોજાશે. આ કથામાં દેવતાઓને આહ્વાન-આમંત્રણ આપવા માટે…