ધો. 10-12 અને ITI પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં 125 જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય…

SIRની કામગીરીમાં બે મહિનાથી બગડતું ભણતર

ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદારોની ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવ્યા બાદ…

ઐતિહાસિક લાલપરી તળાવ બનશે પિકનિક સ્પોટ

રંગીલું રાજકોટ હવે માત્ર ખાણી-પીણી માટે જ નહીં, પણ તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સ્થળો માટે…

સોમનાથ સ્વાભિમાન પર્વમાં જવા સ્પેશ્યલ ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા.8…

રેસકોર્સમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આગામી 10 જાન્યુઆરીનાં રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું…

રાજકોટ ફૂડ વિભાગની 40 ધંધાર્થીઓને ત્યાં તપાસ, 10 વેપારીઓ પાસેથી 72 કિલો સડેલા બટેટા-વાસી પાણીનો નાશ કર્યો

ગાંધીનગરમાં તાજેતરમાં નોંધાયેલા પાણીજન્ય અને ખોરાકજન્ય ટાઇફોઇડના રોગચાળાએ માથુ ઉંચકતા રાજય સરકાર હરકતમાં આવી છે. હવે…

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો ઇ-મેલ

રાજકોટ શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ સહિત રાજ્‍યની છ કોર્ટને વધુ એક વખત ઇ-મેલ મારફત બોમ્‍બ બ્લાસ્ટ કરી…

સૌ. યુનિ.ના 13મા કાયમી રજિસ્ટ્રાર બન્યા ડો. અજયસિંહ જાડેજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મંગળવારે નવા કાયમી રજિસ્ટ્રાર મળી જશે અને તેમાં ડો. અજયસિંહ જાડેજા મોખરે હોવાનો અહેવાલ…

રૈયાધાર STP પાસે વાલ્વ ખરાબ થતા પાણી વિતરણ ખોરવાયું

રાજકોટ મનપા દ્વારા એક તરફ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ધીમા દબાણે પાણી મળતું હોવાની…

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ST બસની 11.10 લાખ ટ્રીપ, પોણા ચાર કરોડ મુસાફરોએ સલામત સવારી કરી

રાજકોટ એસટી વિભાગને 2025નું વર્ષ ફળ્યું હોય તેમ રૂ.2.22 અબજની આવક થઈ હતી. રાજકોટ, મોરબી અને…