મેષ Nine of Swords આજનો દિવસ ચિંતા અને બેચેની લાવી શકે છે. પરિવારમાં કોઈ વિષયને લઈને…
Tag: rangchherajkot
નવરાત્રી શક્તિદર્શન કે શક્તિ પ્રદર્શનનું પર્વ નથી
બિલીમોરાના સોમનાથ રોડ સ્થિત ગૌહરબાગ જૈન સંઘમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ અમૃતવાણીનું આચમન કરાવતા કહ્યું હતું કે, આર્યદેશમાં…
મહાનગરપાલિકાની નવતર પહેલ, 51 શક્તિપીઠના નામથી આજથી વૃક્ષારોપણ
પવિત્ર નવરાત્રી પર્વ દરમિયાન 51 શક્તિપીઠના નામથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજથી વૃક્ષારોપણ કરી પદાધિકારીઓ-અધિકારીઓ નવદુર્ગા માતાજીની…
લાખાજીરાજ શાકમાર્કેટ ખાલી કરાવવા કમિશનરની લીલીઝંડી
રાજકોટની 90 વર્ષ જૂની લાખાજીરાજ શાકમાર્કેટ જર્જરિત થતાં 2019થી ખાલી કરાવવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે…
રૂ.10 હજારની ઉઘરાણી માટે અપહરણ કર્યા બાદ બેડી ચોકડી પાસે ગેરેજમાં પૂરી યુવકને ધમકાવ્યો
જૂના મોરબી રોડ પર રહેતાં યુવાનનું ગયા મહિને જકાતનાકા નજીકથી શખ્સે 10 હજારની ઉઘરાણી માટે અપહરણ…
રાજકોટનાં કોઠારીયા નજીક અકસ્માતમાં સગીરનું મૃત્યુ
રાજકોટ તાલુકાના કોઠારીયા (ટંકારા) ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરિવાર પર શોક છવાયો છે. પરિવારનો…
રૈયા ગામ પાસે નદીમાં ડૂબી જતા બે સગીર બાળકોના કરુણ મોત નિપજ્યા
રાજકોટનાં રૈયા ગામ પાસે નદીમાં ડૂબી જવાથી 15 અને 13 વર્ષના બે બાળકોના મૃત્યુ થયા છે.…
લાખાજીરાજ રોડ પર ફરી દબાણકારોનો ત્રાસ વધ્યો
રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને સાંગણવા ચોક જેવા જૂના વેપારી વિસ્તારોમાં…
ફટાકડાનાં વેપારીઓ માટે રાહતનાં સમાચાર
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ફાયર NOC માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમોને…
કચ્છ અને બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, વરસાદની આગાહી…