કેનેડા સરકારે ભારતમાં એક્ટિવ લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. આ ગેંગ માત્ર ભારતમાં જ…
Tag: rangchherajkot
2028 સુધીમાં 8મું પગારપંચ સંપૂર્ણપણે લાગુ થશે
8મા પગારપંચના સંપૂર્ણ અમલીકરણમાં 2028 સુધીનો સમય લાગી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરીમાં એને મંજૂરી આપી…
વાઘ બકરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTAના ચેરમેન બન્યા
વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, FAITTA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન)ના…
એશિયા કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી
એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડીરાત્રે મુંબઈ એરપોર્ટ પર પહોંચી અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત…
દોહા હુમલા બદલ નેતન્યાહુએ કતાર પાસે માફી માગી
ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુએ દોહા હુમલા માટે કતાર પાસે માફી માગી છે. તેમણે સોમવારે કતારના વડાપ્રધાન શેખ…
ટ્રમ્પ-નેતન્યાહુની મુલાકાત, ઇઝરાયલ યુદ્ધવિરામ માટે તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધવિરામ પર સંમત થયા છે. સોમવારે રાત્રે…
રાશિફળ : ૩૦/૦૯/૨૦૨૫
મેષ Death પરિવારમાં નવો વળાંક જોવા મળશે. વડીલોના મંતવ્યો આજે નિર્ણય બદલી શકે છે. બાળકોની જિજ્ઞાસા…
મોરબી, વાંકાનેર, ગોંડલમાં ઝાપટું પડ્યું
હવામાન ખાતાની આગાહી મુજબ જ અાખો દિવસ અસહ્ય બફારો રહ્યા બાદ મોડી સાંજે રાજકોટ શહેર ઉપરાંત…
1 ઓક્ટો.થી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ, ઉદ્યોગકારો-વેપારીઓને ફાયદો
એર ઇન્ડિયાએ વિન્ટર શેડ્યૂલ જાહેર કર્યો છે જેનો લાભ યાત્રિકોને દિવાળીના તહેવારો દરમિયાન મળશે. રાજકોટથી મુંબઈ…
બાલભવનમાં 53મા દુર્ગા મહોત્સવની ઉજવણી
બંગાળી એસોસિએશન રાજકોટના પરિવાર દ્વારા તા.28મીથી 2 ઓક્ટોબર દરમિયાન રાજકોટના બાલભવન નરભેરામ ઓપન એર થિયેટર રેસકોર્સ…