રાજકોટમાં હાર્વર્ડથી ધર્મનો અભ્યાસ કરનાર કથાકાર દિપાલી દીદીની કૃષ્ણ કથા

રાજકોટની જાણીતી કથાકાર દિપાલી દીદી તેમની ભૂતપૂર્વ શાળાના વિકાસ માટે શ્રી કૃષ્ણ કથા યોજી રહ્યા છે.…

136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવરનું આકર્ષણ ઘટ્યું

રાજકોટની ભાગોળે રૈયાધાર નજીક રૂ. 136 કરોડનાં ખર્ચે સ્માર્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના…

સુસાઇડ નોટમાં 10 વ્યાજખોરોના નામ લખી યુવકનો આપઘાત

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા શિવમપાર્કમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી…

મહાકુંભ ભાગદોડમાં 1 ગુજરાતી સહિત 30નાં મોત

મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત થયા છે.…

ટાટા મોટર્સનો ત્રીજા ક્વાર્ટરનો નફો 22% ઘટીને ₹5,451 કરોડ થયો

ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 5,451 કરોડનો ચોખ્ખો નફો (એકિતકૃત ચોખ્ખો…

નિફટી ફ્યુચર 23404 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

ચાઈનાના સ્ટાર્ટઅપ દ્વારા અત્યંત સસ્તું ડીપસીક એઆઈ એન્જિન લોન્ચ કરી વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી શેરબજારમાં નાસ્દાકમાં…

ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવનો યુપી રણજી ટીમમાં સમાવેશ

ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવ 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે. તેને યુપીની…

કેનેડિયન એજન્સીએ કહ્યુંઃ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ નથી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. વિદેશી દખલગીરી પર કેનેડા…

સાઉથ સુદાનમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 20 લોકોના મોત

સાઉથ સુદાનના યુનિટી સ્ટેટમાં બુધવારે એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 20 લોકોના મોત થયા હતા.…

સાઉથ સુદાનમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, 20 લોકોના મોત

સાઉથ સુદાનના યુનિટી સ્ટેટમાં બુધવારે એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 20 લોકોના મોત થયા હતા.…