વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું અને છઠ્ઠી વખત વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ…
Tag: rangchherajkot
વિયતનામ ભારતીયો માટે વિઝા- ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે
શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ વિયેતનામ પણ ભારતના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે.…
ગાઝામાં ઇન્ડોનેશિયાની હોસ્પિટલને ઇઝરાયલી ટેન્કે ઘેરી
અલ-શિફા હોસ્પિટલ બાદ હવે ઇઝરાયલની સેનાએ ગાઝાની બીજી હોસ્પિટલને ટેન્ક વડે ઘેરી લીધી છે. તેનું નામ…
રાશિફળ : ૨૧/૧૧/૨૦૨૩
મેષ THE HANGEDMANતમારા પર રહેલી જવાબદારીઓને નિભાવવા માટે, અન્ય લોકોના નિર્ણયો અને અભિપ્રાયોને પ્રાધાન્ય આપીને કામ…
રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત
અયોધ્યામાં રામલલ્લાના જીવનના અભિષેક માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ અભિજિત મુહૂર્ત મૃગશિરા…
અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ,એક જ દિવસમાં 85 ચાર્ટર્ડ પ્લેન લેન્ડ
ક્રિકેટ વર્લ્ડ કપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદે 40,801 મુસાફરને સેવા આપી નવો…
રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત
રાજકોટમાં રોગચાળાનો કહેર સતત યથાવત રહેતા ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાનાં કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે…
પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં નોન-વેજ પાર્ટી!
પાકિસ્તાનના શ્રીકરતારપુર સાહિબ ગુરુદ્વારા સંકુલમાં ગઈકાલે રાત્રે એક પાર્ટી થઈ. જેમાં નોન વેજ પણ પીરસવામાં આવ્યું…
રાજુલામાં ખૂનખાર સિંહે પશુનો શિકાર કર્યો
દેશની શાન ગણાતા સિંહો જંગલ છોડી રહેણાક અને ઉદ્યોગ વિસ્તારની આસપાસ લટાર મારી રહ્યા છે. શિકારની…
કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી : મોદી
રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રવાસ ચાલુ છે. વડાપ્રધાન પાલીમાં જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે રાજસ્થાનમાં…