રાજકોટ મનપાનાં ચોપડે કમળાનાં 3 અને ટાઇફોઇડનાં 2 સહિત વિવિધ રોગોનાં 1,624 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા…

આર્મીમાં જવાનું સ્વપ્ન પૂર્ણ ન થતાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવકે જીવતર ટૂંકાવ્યું

શહેરના કોઠારિયામાં ડાયમંડ પાર્ટી પ્લોટ સુન્દરમ પાર્ક શેરી નં.2 બ્લોક નં.72માં રહેતા દિવ્યેશભાઈ વિનોદભાઈ પાનસુરિયા(ઉં.વ.25)એ સોમવારે…

આજી-1 ડેમ ઓવરફ્લો, ન્યારી ડેમ 80ટકા ભરાયો, 19 ગામને સાવચેત કરાયા

રાજકોટના પીવાના પાણીના આધારસ્રોત સમાન આજી-1 ડેમ 21મી વખત ઓવરફ્લો થયો છે અને છેલ્લા સાત વર્ષમાં…

પૂરની સ્થિતિ છે ત્યાં PGના ડોક્ટરોને મદદ માટે મોકલવા NMCનો આદેશ

ગુજરાત સહિત દેશના કેટલાક ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તાજેતરમાં જ…

સૌરાષ્ટ્ર યુનિ.ને ફરી ફાયર NOC યાદ આવી, કોલેજોને પરિપત્ર કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી ફાયર એનઓસી યાદી આવી હોય એમ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે,…

મનપાના ડેપ્યુટી કમિશનર બનવા 7માંથી 5 ઉમેદવારોએ આપ્યા ઇન્ટરવ્યૂ

રાજકોટ મનપામાં ડેપ્યુટી કમિશનરની એક જગ્યાની ભરતી માટે સોમવારે સિલેક્શન કમિટી દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આ‌વ્યા…

15 સપ્ટેમ્બર સુધી જ ખરીફ પાકોનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાશે

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.જે માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ચાલુ છે.…

જસદણ અને વીંછિયા તાલુકામાં તૂટી ગયેલી સાત કેનાલના કામમાં નોટિસ આપીને સંતોષ માનતું તંત્ર

જિલ્લાના જસણદ-વીંછિયા તાલુકામાં સાત કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા માલ- સામાનના…

ભાયાવદરમાં પાલિકાની ફજેતી, જોખમી પુલના એંગલ ફરી લગાવવા કવાયત શરૂ

ભાયાવદર ભાયાવદરમાં આવેલા રેલવે સ્ટેશન રોડ ઉપર જુનવાણી ત્રણ પુલ આવેલા છે ત્યારે તેમાંથી એક પુલ…

આજે સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનું ‘ગુજરાત શિક્ષણ બચાવો’ આંદોલન

ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે “ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન”ની આજથી (9 સપ્ટેમ્બરે) શરૂઆત કરી…