રાજકોટના પીવાના પાણીના આધારસ્રોત સમાન આજી-1 ડેમ 21મી વખત ઓવરફ્લો થયો છે અને છેલ્લા સાત વર્ષમાં…
Tag: rangchherajkot
પૂરની સ્થિતિ છે ત્યાં PGના ડોક્ટરોને મદદ માટે મોકલવા NMCનો આદેશ
ગુજરાત સહિત દેશના કેટલાક ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તાજેતરમાં જ…
સૌરાષ્ટ્ર યુનિ.ને ફરી ફાયર NOC યાદ આવી, કોલેજોને પરિપત્ર કર્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી ફાયર એનઓસી યાદી આવી હોય એમ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે,…
મનપાના ડેપ્યુટી કમિશનર બનવા 7માંથી 5 ઉમેદવારોએ આપ્યા ઇન્ટરવ્યૂ
રાજકોટ મનપામાં ડેપ્યુટી કમિશનરની એક જગ્યાની ભરતી માટે સોમવારે સિલેક્શન કમિટી દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા…
15 સપ્ટેમ્બર સુધી જ ખરીફ પાકોનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાશે
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.જે માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ચાલુ છે.…
જસદણ અને વીંછિયા તાલુકામાં તૂટી ગયેલી સાત કેનાલના કામમાં નોટિસ આપીને સંતોષ માનતું તંત્ર
જિલ્લાના જસણદ-વીંછિયા તાલુકામાં સાત કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા માલ- સામાનના…
ભાયાવદરમાં પાલિકાની ફજેતી, જોખમી પુલના એંગલ ફરી લગાવવા કવાયત શરૂ
ભાયાવદર ભાયાવદરમાં આવેલા રેલવે સ્ટેશન રોડ ઉપર જુનવાણી ત્રણ પુલ આવેલા છે ત્યારે તેમાંથી એક પુલ…
આજે સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનું ‘ગુજરાત શિક્ષણ બચાવો’ આંદોલન
ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે “ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન”ની આજથી (9 સપ્ટેમ્બરે) શરૂઆત કરી…
PMના માતા પર અપમાનજનક ટિપ્પણીનો સુરતમાં ભાજપ દ્વારા વિરોધ
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા…
દેશમાં પાલતુ પ્રાણીઓની તસ્કરી વધી
ભારતમાં વિદેશી પાલતુ પ્રાણીઓની માગ ઝડપથી વધી રહી છે. આમાં વિદેશી જાતિના શ્વાન અને અન્ય પ્રાણીઓનો…