અયોધ્યા 30 ટન ફૂલોથી સજાવાયું

22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા છે પરંતુ તેના 5 દિવસ પહેલાં એટલે કે 17 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં…

કતારે ઈન્ડિયન નેવીના સૈનિકોની ફાંસીની સજા કેદમાં ફેરવી

કતારની કોર્ટે કતારમાં કથિત જાસૂસીના આરોપમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકોની ફાંસીની સજા પર રોક લગાવી…

રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાના આ કાર્યક્રમો નોંધી રાખો

ઉત્તરાયણ પછી તરત કમૂરતા ઉતરે એટલે અયોધ્યા તરફ આખા દેશનું જ નહીં, વિશ્વભરમાં વસતા ભારતીયોનું ધ્યાન…

ભારતે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયાએ આ દાવો કર્યો છે.

ઈસ્લામાબાદ પોસ્ટ અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ…

ભંગારની આડમાં 10 રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમોને વસાવ્યા

માનવ તસ્કરી કરતી ટોળકી તપાસ એજન્સીઓના રડાર પર ન આવે તે માટે ભંગારના વેપારી બનીને રહેતા…

વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા પુટિન

રશિયાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે મુલાકાત કરી હતી. આ…

દેવબંદમાં વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર ધમકી આપી

પોલીસે ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદમાં એક મદરેસામાંથી મોહમ્મદ તલ્હા મઝહર નામના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તેણે…

દેશના પશ્ચિમ હિસ્સાની સરખામણીએ પૂર્વના દરિયાકિનારાનું ધોવાણ વધુ તીવ્ર

દેશનો દરિયાકિનારો આશરે 7,500 કિલોમીટર સુધી ફેલાયેલો છે. તે જૈવ વિવિધતાના ખજાનાની સાથે સાથે આર્થિક પ્રવૃત્તિનું…

કાશ્મીરમાં સૈન્ય કસ્ટડીમાં ગ્રામીણોનાં મોત બાદ બ્રિગેડિયરને સસ્પેન્ડ કરાયા

કાશ્મીરના પૂંછ જિલ્લાના ટોપાપીરમાં સેનાની કસ્ટડીમાં 22 ડિસેમ્બરે ત્રણ ગ્રામીણોનાં મોતને મામલે મોટી કાર્યવાહી થઇ છે.…

સોનેથી મઢેલા હશે રામમંદિરના 14 દરવાજા

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામમંદિરના અભિષેકની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને તમામ…