રાહુલનો વાયનાડને ભાવનાત્મક પત્ર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં તેમની લોકસભા સીટ વાયનાડના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં…

રિપોર્ટ્સ-મોદી SCO સમિટ માટે કઝાકિસ્તાન નહીં જાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને કઝાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે નહીં. સૂત્રોને…

હજ માટે મક્કા ગયેલા 98 ભારતીયોના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં આ વર્ષે હજ કરવા ગયેલા 98 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે આ…

IIT દિલ્હીનો વિશેષ યોગાભ્યાસ પર સ્ટડી

યોગ નિદ્રા અભ્યાસ તમારી બૌદ્ધિક ક્ષમતાને વધારી શકે છે. દિલ્હી આઈઆઈટી અને મહાજન ઇમેજિંગના શોધકર્તાઓએ યોગ…

દલાઈ લામા બાદ નેન્સી પેલોસી મોદીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને મળવા આવેલા અમેરિકન પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ…

રિપોર્ટ-આ વર્ષે 4300 કરોડપતિ ભારત છોડી શકે છે!

આ વર્ષે લગભગ 4,300 ભારતીય કરોડપતિ દેશ છોડી શકે છે. આમાંથી મોટા ભાગનાનું ડેસ્ટિનેશન યુએઈ હોઈ…

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા

NEET પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું, ‘ભારત જોડો યાત્રા…

તમિલનાડુમાં લઠ્ઠા કાંડથી 25 લોકોના મોત

તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે. 60થી વધુ વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં…

કેન્સર સામે જંગની તૈયારી જરૂરી

દેશમાં કેન્સરના કુલ દર્દીઓમાં આશરે આઠ ટકા દર્દી બ્લડ કેન્સરના છે. આમાં પણ વાર્ષિક 15 હજાર…

ચૂંટણી જીત્યા પછી મોદીની પહેલી વારાણસી મુલાકાત

ત્રીજી વખત પીએમ બન્યા બાદ મોદી પહેલી વાર વારાણસીની મુલાકાતે છે. PMએ 9.60 કરોડ ખેડૂતોને સન્માન…