INS બ્રહ્મપુત્રામાં આગ લાગી, એક તરફ નમ્યું!

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નેવીના જણાવ્યા અનુસાર, આ…

મધ્યપ્રદેશમાં બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ

મધ્યપ્રદેશના રીવામાં જમીન વિવાદમાં એક પક્ષના લોકોએ બીજા પક્ષની બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો.…

જમ્મુમાં 500 સ્પેશિયલ પેરા કમાન્ડો તૈનાત

જમ્મુમાં વધી રહેલા આતંકવાદી હુમલા વચ્ચે ભારતીય સેનાએ લગભગ 500 પેરા સ્પેશિયલ ફોર્સ કમાન્ડોને તૈનાત કર્યા…

ડ્રગ્સની માહિતી માટે ટૉલ-ફ્રી નંબર 1933 શરૂ કરાયો

હવે ડ્રગ્સના વેપલા અંગેની કોઈ પણ માહિતી ટૉલ-ફ્રી નંબર 1933 પર આપી શકાશે. આ હૅલ્પલાઇન 24…

યુપીમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 2નાં મોત

યુપીના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 3 એસી સહિત 12 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. જેમાંથી 3…

જમ્મુ-કાશ્મીરમાં ચોથા દિવસે અથડામણ શરૂ

જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં ગુરુવારે સવારે ફરી અથડામણ શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે ડોડાના કાસ્તીગઢ…

ટ્રેઇની IAS પૂજા ખેડકરે પુણેના ડીએમ વિરુદ્ધ ઉત્પીડનનો આરોપ લગાવ્યો!

વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્રની ટ્રેઈની IAS પૂજા ખેડકરે હવે પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની…

જમ્મુ-કાશ્મીરમાં કેપ્ટન સહિત 4 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે. રાષ્ટ્રીય રાઈફલ્સ અને…

એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસ

સુપ્રીમ કોર્ટે સોમવારે (15 એપ્રિલ) એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસમાં કાર્યકર્તા જ્યોતિ જગતાપની મુખ્ય જામીન અરજી પર…

46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો ખજાનો

ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની તિજોરી (14 જુલાઈ) બપોરે 1:28 વાગ્યે ખોલવામાં આવી. ઓડિશાના મુખ્યમંત્રી કાર્યાલયે…