મહાકુંભમાં મહાજામ, લાખો લોકો 10-12 કલાકથી ફસાયાં

રવિવારની રજા હોવાથી મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સંગમ તરફ જતા બધા રસ્તાઓ પર…

આસારામની ડોક્યુમેન્ટરી બનાવનારાઓનાં જીવ જોખમમાં

આસારામના જે ‘કલ્ટ ઓફ ફિયર’ની કહાની ડિસ્કવરીએ લોકોને બતાવી, તેને કર્મચારીઓ જાતે અનુભવી રહ્યા છે. આસારામના…

નાણા મંત્રાલયના કર્મચારીના AI ટૂલ્સના ઉપયોગ પર પ્રતિબંધ

નાણા મંત્રાલયે બુધવારે તેના કર્મચારીઓને ચેટજીપીટી અને ડીપસીક જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો…

માનહાનિ કેસમાં CM આતિશીને હાઇકોર્ટની નોટિસ

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી આતિશીને માનહાનિના કેસમાં નોટિસ ફટકારી છે. ભાજપના નેતા પ્રવીણ શંકરની અરજી પર…

મહાકુંભ નાસભાગ પર સુનાવણી કરવાનો SCનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી PILની સુનાવણી કરવાનો…

મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ, VVIP પાસ રદ

મહાકુંભનો 21મો દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 97 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી…

ઉપરાષ્ટ્રપતિ ધનખરે સંગમમાં ડૂબકી લગાવી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મહાકુંભમાં છે. અહીં તેમણે પોતાના મસ્તક પર શિવલિંગ મૂકીને સંગમમાં ડૂબકી લગાવી હતી.…

સોમનાથમાં નહીં થાય ઉર્સની ઉજવણી

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી…

સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો

AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ…

મહાકુંભ ભાગદોડમાં 1 ગુજરાતી સહિત 30નાં મોત

મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત થયા છે.…