શહેરમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગના દર્દી નોંધાયા

રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના કેસ જોવા મળ્યા છે તેમજ…

રાજકોટમાં રોગચાળાનો ભરડો

રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા…

બે યુવાન અને બે પ્રૌઢ સહિત પાંચના હૃદય થંભી જવાથી મૃત્યુ

હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવો વધ્યા છે. ત્યારે રસૂલપરા અને બેડીપરામાં રહેતા યુવાનનું, કોઠારિયા કોલોની અને નવાગામ…

શ્રાવણમાં લોકોની આસ્થા સાથે ચેડાં

રાજકોટમાં શ્રાવણ માસ શરૂ થતાં જ ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી ફરાળી વાનગીઓની ગુણવત્તા જાળવવા માટે રાજકોટ…

એઈમ્સ સારવારને બદલે વિવાદ માટે કુખ્યાત બની!

રાજકોટ એઈમ્સ સારવારને બદલે વિવાદ માટે કુખ્યાત બની છે. કેમ્પસની અંદર જ યુવકને સાપ કરડ્યો પણ…

એઈમ્સમાં હિપેટાઇટિસ વાઇરસ પર પરીક્ષણ, દેશ-વિદેશના ડોક્ટરો જોડાયા

રાજકોટ એઈમ્સ ખાતે હિપેટાઈટિસ વાઇરસ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિપેટાઇટિસ દિવસ અંતર્ગત સી.એમ.ઈ.નું આયોજન…

સપ્તાહમાંવિવિધ બીમારીના 2022 કેસ નોંધાયા, મનપા ચોપડે ડેન્ગ્યુનો 1 અને ટાઇફોઇડ-કમળાના 5 કેસ

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક સપ્તાહમાં શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી અને તાવ સહિત અલગ-અલગ બીમારીના 2022…

TBના દર્દીઓનો આર્થિક આધાર ‘નિક્ષય પોષણ સહાય યોજના

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ક્ષયમુક્ત ભારતનું સ્વપ્ન વાસ્તવિક બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ…

શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલટી સહિતની બીમારીના 2,121 દર્દી નોંધાયા

રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલટી સહિતનાં રોગનાં 2,121 દર્દી…

ગાંધીગ્રામમાં મહિલા અને કુવાડવા રોડ પર પ્રૌઢનું હાર્ટએટેકથી મોત

હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે બનાવો બન્યા છે. જેમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં મહિલા અને કુવાડવા રોડ મારૂતિનગરમાં રહેતાં…