સેવાભાવી જીવરાજ ભાઈ હિરપરાનું અવસાન થતા પરિવારજનોએ તેમના ચક્ષુદાન કરવા ધોરાજી માનવ સેવા યુવક મંડળના ભોલાભાઈ…
Category: Health
જામકંડોરણા તાલુકાના દડવી ખાતે વિનામૂલ્યે નિદાન – સારવાર કેમ્પ યોજાશે
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જામકંડોરણા તાલુકાના દડવી ગામને આયુષ ગ્રામ* તરીકે જાહેર કરાયું છે.…
એક ચપટી ખાંડનું નુકસાન બાળકોને સમજાવાશે શુગર બોર્ડ લગાવાશે
બાળકોમાં વધતા શુગરના વપરાશ અને તેના ગંભીર સ્વાસ્થ્ય પરિણામોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય…
ચોમાસામાં ચિકનગુનિયાની એન્ટ્રી, વિવિધ રોગચાળાના 1925 કેસ
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવતાના દર્શન દુર્લભ બન્યા છે અને ધ્રાબડિયા ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો…
કમળો, ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને મેલેરિયાના 8 કેસ નોંધાયા
ચોમાસાની સિઝન જામવાની સાથોસાથ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં…
MBBS કરવા 6 વર્ષમાં રાજ્યની 25,768 દીકરીને રૂ.772 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ
1 જુલાઈએ નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના…
કોરોના સંક્રમણ નિયંત્રણમાં:આજે માત્ર 2 કેસ નોંધાયા, 6 દર્દીઓ કોરોનામુક્ત જાહેર, જિલ્લામાં માત્ર 1 દર્દી સારવારમાં
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે એક રાહતભર્યા…
શહેરમાં ઝાડા-ઊલટીના 220, કમળાના 5, ટાઇફોઇડનો 1 કેસ
શહેરમાં ચોમાસાની સાથોસાથ પાણીજન્ય રોગચાળો વકર્યો હતો. શહેરમાં એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 220, કમળાના 5 અને ટાઇફોઇડનો…
રાજકોટ સિવિલમાં ઓબેસિટી ક્લિનિકનો પ્રારંભ
રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાનને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે…
રાજકોટમાં કમળાનાં 5 અને ટાઇફોઇડનો વધુ 1 કેસ
રાજકોટમાં હાલ મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ-કમળાનાં દર્દીઓ સતત સામે…