શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલટી સહિતની બીમારીના 2,121 દર્દી નોંધાયા

રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલટી સહિતનાં રોગનાં 2,121 દર્દી…

ગાંધીગ્રામમાં મહિલા અને કુવાડવા રોડ પર પ્રૌઢનું હાર્ટએટેકથી મોત

હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે બનાવો બન્યા છે. જેમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં મહિલા અને કુવાડવા રોડ મારૂતિનગરમાં રહેતાં…

જેતપુરના એક સેવાભાવીનું નિધન થતાં ચક્ષુદાન

સેવાભાવી જીવરાજ ભાઈ હિરપરાનું અવસાન થતા પરિવારજનોએ તેમના ચક્ષુદાન કરવા ધોરાજી માનવ સેવા યુવક મંડળના ભોલાભાઈ…

જામકંડોરણા તાલુકાના દડવી ખાતે વિનામૂલ્યે નિદાન – સારવાર કેમ્પ યોજાશે

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જામકંડોરણા તાલુકાના દડવી ગામને આયુષ ગ્રામ* તરીકે જાહેર કરાયું છે.…

એક ચપટી ખાંડનું નુકસાન બાળકોને સમજાવાશે શુગર બોર્ડ લગાવાશે

બાળકોમાં વધતા શુગરના વપરાશ અને તેના ગંભીર સ્વાસ્થ્ય પરિણામોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય…

ચોમાસામાં ચિકનગુનિયાની એન્ટ્રી, વિવિધ રોગચાળાના 1925 કેસ

રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવતાના દર્શન દુર્લભ બન્યા છે અને ધ્રાબડિયા ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો…

કમળો, ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને મેલેરિયાના 8 કેસ નોંધાયા

ચોમાસાની સિઝન જામવાની સાથોસાથ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં…

MBBS કરવા 6 વર્ષમાં રાજ્યની 25,768 દીકરીને રૂ.772 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ

1 જુલાઈએ નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના…

કોરોના સંક્રમણ નિયંત્રણમાં:આજે માત્ર 2 કેસ નોંધાયા, 6 દર્દીઓ કોરોનામુક્ત જાહેર, જિલ્લામાં માત્ર 1 દર્દી સારવારમાં

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે એક રાહતભર્યા…

શહેરમાં ઝાડા-ઊલટીના 220, કમળાના 5, ટાઇફોઇડનો 1 કેસ

શહેરમાં ચોમાસાની સાથોસાથ પાણીજન્ય રોગચાળો વકર્યો હતો. શહેરમાં એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 220, કમળાના 5 અને ટાઇફોઇડનો…