રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘આર્મ્સ એટેક’

દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ…

રાજકોટમાં ડેંગ્યુનાં 4 અને કમળાનાં 5 સહિત વિવિધ રોગોનાં 1,704 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત…

રાજકોટમાં છેલ્લા પખવાડિયામાં ડેંગ્યુનાં 8, કમળાનાં 4 સહિત વિવિધ રોગનાં 2897 કેસ નોંધાયા; મચ્છર ઉત્પતિ સબબ 547ને નોટીસ

રાજકોટમાં તહેવારો દરમિયાન વાતાવરણમાં સતત થતા બદલાવને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને…

રાજકોટ સિવિલમાં 10,500થી વધુ દર્દીઓની સારવાર કરાઈ, 189 મેજર અને 438 સામાન્ય ઓપરેશન થયા

રાજકોટમાં દિવાળીના તહેવારોમાં જ્યારે આખું શહેર રજાના માહોલમાં હતું અને ખાનગી હોસ્પિટલો પણ બંધ હતી, ત્યારે…

શાપરમાં 17 વર્ષીય સગીરને રાત્રે અચાનક ગભરામણ થવા લાગતા બેભાન થયો

ધવલ રતનભાઇ રાઠવા (ઉં.વ.17) ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતા…

શહેરમાં શરદી-ઉધરસના 867 સહિત કુલ 1755 કેસ નોંધાયા

શહેરમાં ભાદરવાની વિદાય બાદ રોગચાળાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આ સપ્તાહે શરદી-ઉધરસ, સામાન્ય તાવ, ઝાડા-ઊલટીના…

શરીરને કુદરતી રીતે સ્વસ્થ કરતી સીકસેમ થેરાપી

રજકોટમાં છેલ્લા 8 મહિનાથી રાજનગર ચોક શેરી નં-6ના ખૂણા પર પ્રકૃતિ એન્ટરપ્રાઇઝ (સીકસેમ થેરાપી) તથા છેલ્લા…

રાજકોટ મનપાનાં ચોપડે ડેંગ્યુ 4, મેલેરિયાનાં 2 સહિત વિવિધ રોગોનાં 1,887 કેસ નોંધાયા

રાજકોટમાં મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા…

મહિલાની અન્નનળીમાંથી દોઢ સેમીનો સોપારીનો ટુંકડો કાઢ્યો

રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક વયોવૃદ્ધ મહિલાની અન્નનળીની અંદર દોઢ સેમીનો સોપારીનો કટકો…

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું…