શરદી-ઊધરસના 1032, સામાન્ય તાવનાં 866 સહિત 2054 દર્દી

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો છે. જેમાં શરદી-ઊધરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ

રાજ્યમાં વધુ એક HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)નો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 8 પર…

શહેરમાં ઠંડી અને લગ્નગાળા વચ્ચે રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં ઠંડી અને લગ્નગાળાની પૂરબહાર મોસમ વચ્ચે રોગચાળો પણ ચિંતાજક હદે વકર્યો છે. સરકારી અને…

મનપા દ્વારા રોગચાળાના આંકડા જાહેર

રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 2 તો ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.…

મેટોડા જીઆઇડીસીમાંથી વધુ એક ધો.12 પાસ નકલી ડોક્ટર પકડાયો

રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાંથી વધુ એક નકલી ડોક્ટરને જિલ્લા એસઓજીએ પકડી લીધો હતો. ધો.12 પાસ નકલી…

એક સપ્તાહમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીના 1566 કેસ

રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે ઠંડીમાં વધઘટને કારણે શરદી-ઉધરસ,…

બાળકોને કુપોષણથી મુક્ત કરવા વાલીને પોષણ અંગે સમજ અપાશે

રાજકોટ જિલ્લામાં કુપોષણ નિવારણ અભિયાન અંતર્ગત બાળકોને કુપોષણથી મુક્ત કરવા માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે લોધિકા તાલુકાના…

HMPVનો કોઈ કેસ ન નોંધાતા રાહત

રાજકોટમાં છેલ્લા બે દિવસોથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે હાલ મનપાનાં ચોપડે છેલ્લા સપ્તાહનાં રોગચાળામાં…

રાજકોટવાસીઓ કૂતરાઓને સાચવજો

રાજકોટમાં વર્ષ 2025નાં પ્રારંભે ડોગબાઈટનાં કેસોમાં વધારો નોંધાયો છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં શ્વાનોના ત્રાસની ફરિયાદો આવતી…

ઠંડી વધતા શરદી-ઉધરસના કેસમાં વધારો

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં સતત વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી- ઉધરસનાં કેસમાં…