છાત્રોમાં મોબાઈલનું વળગણ છોડાવવા શાળાઓમાં જઈને કાઉન્સેલિંગ કરાશે

બાળકોમાં વધતા જતા મોબાઈલ વળગણ અને આક્રમક વર્તનને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાન ભવન પહેલ કરવા જઈ રહ્યું…

23 આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ નીકળવાના 5 દિવસથી બંધ

રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીના આગમન ટાકણે જ કોંગ્રેસે મહાનગરપાલિકાના રેઢિયાળ તંત્રનો ભાંડાફોડ કર્યો હતો. રાજકોટ શહેર 23…

હેલ્થ અવેરનેસ કેમ્પમાં લોકોને સાવચેતી રાખવા નાટકના માધ્યમથી માહિતી આપી

વિશ્વમાં દર વર્ષે 24 માર્ચના દિવસે ટ્યુબરક્યુલોસિસ ટીબી રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તેને નિયંત્રિત કરવા…

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના રેડિયોલોજિસ્ટનો રાજકોટમાં આપઘાત

રાજકોટમાં તબીબના આપઘાતની ઘટના સામે આવી છે. મૂળ તામિલનાડુનો વતની અને હાલ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ…

પોપ ફ્રાન્સિસ 5 સપ્તાહ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને 5 અઠવાડિયા પછી રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ…

પાક.ના 18 જિલ્લાઓના ગટરના નમૂનાઓમાં મળ્યો પોલિયો વાયરસ

રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા (NHI)એ દેશભરના 18 જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા ગટરના નમૂનાઓમાં જંગલી પોલિયો વાયરસ પ્રકાર 1ની…

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જન્મજાત ખામી દૂર કરી બાળકને અપાયું નવજીવન

ધોરાજીના એક જ વર્ષના બાળક યુવરાજને હૃદયની જન્મગત ખામી હતી અને તેને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ…

ધોરાજીમાં પેટમાં દુ:ખાવા,ઝાડા, ઊલટી, તાવ, શરદીના દર્દીઓ વધ્યા

ધોરાજીમાં ઉનાળા પ્રારંભ અને બેવડી ઋતુના લીધે પેટમાં દુ:ખાવા,ઝાડા, ઉલ્ટી,તાવ, શરદી ઉધરસનાં કેસો વધ્યા છે. એક…

3.67 લાખ બાળકોને કૃમિનાશક ગોળી અપાશે

20 માર્ચના રોજ રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 3,67,000 બાળકોને…

ગંભીર રોગો સામે માતૃત્વની જીત

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઇ હતી. જોકે, એ મહિલાને માતા…