શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટી સહિતના 1362 કેસ નોંધાયા

શહેરમાં ભરઉનાળે સતત ત્રીજા સપ્તાહે રોગચાળામાં ઘટાડો થયો છે. મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ એક સપ્તાહમાં…

ધોરાજીમાં આરોગ્ય કેમ્પમાં 250થી વધુ દર્દી ઊમટી પડ્યા

ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ (શ્યામવાડી) , નિજાનંદ પરિવાર – ધોરાજી તથા ધોરાજી તાલુકા પેન્શનર મંડળ…

રાજકોટમાં ત્રણ મહિનામાં 359 સોનોગ્રાફી અને ઈમેજિંગ કેન્દ્રોમાં તપાસ

રાજકોટ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ – પ્રોબિહિશન ઓફ સેક્સ સિલેક્શન…

સગર્ભા કેદીઓને તેમની જરૂરિયાત, કાળજી અંગે આયોગે માહિતી મેળવી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સભ્ય અમૃતાબેન અખિયાએ રાજકોટ જિલ્લાની આંગણવાડી, હોસ્પિટલ, મધ્યસ્થ જેલ,…

ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક તબીબની નિમણૂક કરાઇ

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક નિષ્ણાત તબીબની નિમણૂક કરવામાં આવી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબ…

રાજકોટમાં વિવિધ રોગનાં 1449 દર્દીઓ નોંધાયા

રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીને લઈને રોગચાળો વકરી રહ્યો છે અને સતત આઠમાં સપ્તાહે મનપાનાં ચોપડે ટાઇફોઇડ-…

આરબીએસકે અંતર્ગત સમયસર નિ:શુલ્ક સારવાર અપાતાં જીવ તો બચ્યો, જિંદગી પણ મળી

ધોરાજીના મોટીમારડ ગામના ધાર્મિકને જન્મગત હૃદયની બીમારી હતી અને તેની રાષ્ટ્ીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત સમયસર…

રાજકોટ 3 વર્ષની બાળાનું ઊલટી બાદ મોત

ઉનાળાના આકરા તાપ પડી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ચિકનગુનિયા અને મેલેરિયાનો એક-એક…

સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સંખ્યામાં 13% ઘટ

તાજેતરમાં સરકારે જાહેર કરેલા કેગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સીએચસી સેન્ટર,…

આજથી તા.7 સુધી PMJAY કાર્ડમાં કાર્ડિયોલોજીની સારવાર નહીં થાય

ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમના નેજા હેઠળ માંગ કરવામાં આવી છે કે, કાર્ડ હેઠળ દર્દીઓને કાર્ડિયોલોજીની જે…