સાધુના આશ્રમ પર 17 ઓક્ટોબરે બુલડોઝર ફરશે

રાજકોટના કાલાવડ રોડ પર કાર રિવર્સ લેવાનું કહી આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથની પોલીસે અગાઉ ધરપકડ…

નોરતામાં 25 લાખથી વધુની કિંમતની 50 સહિત 697 કાર, 3003 ટૂ વ્હિલરની લોકોએ ખરીદી કરી

નવરાત્રિના નવ દિવસ અને દશેરાનો દિવસ પણ કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ માનવામાં આવે છે.…

ધો.9થી 12ના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર ધોરણ-9થી…

75% હાજરી નહીં હોય તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને પરીક્ષામાં નહીં બેસવા દેવાય

CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે જે વિદ્યાર્થીઓની…

Ph.Dમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

યુનિવર્સિટીએ અગાઉ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના વડાઓને પરિપત્ર મોકલીને કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ NET…

પુન: ખેતી માટે આંતરિક વેચાણની ખરાઈ ફરજિયાત

રાજકોટના પૂર્વ કલેક્ટર એચ.એસ. પટેલ પાસે રેવન્યુ તંત્રનો બહોળો અનુભવ હતો અને તેનો ઉપયોગ લોકોને સાચું…

સંતાન ન થતાં હોય અંધશ્રદ્ધાળુ સાસુ અવાર નવાર ભૂવા પાસે જવાનું કહેતા અને જમવાનું પણ દેતા નહોતા

શહેરમાં ગાંધીગ્રામ પાસેના શાસ્ત્રીનગરમાં પિતાના ઘેર રહેતી અને જામનગરમાં ગુલાબનગરમાં સાસરું ધરાવતી પરિણીતાને પતિ, જેઠ અને…

આસામ રાયફલ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી રાજકોટ વતન આવતા આર્મી જવાનનુ અદકેરું સ્વાગત કરાયુ

રાજકોટ શહેરમાં રહેતા મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર કે જેઓ તાજેતરમાં 11 મહિનાની આસામ રાયફલમાં ટ્રેનિંગ પૂર્ણ કરી…

ફેરિયા પાસેથી ખરીદી કરી ઉજાસની જ્યોત ફેલાવીએ : ઇન્દ્રભારતીબાપુ

નવ દિવસ સુધી માતાજીની ભક્તિભાવે આરાધના કરી નવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરી. ત્યારે હવે દીપાવલી પર્વના…

રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ બે વ્યક્તિનો ભોગ લીધો, સપ્તાહમાં 24 કેસ નોંધાયા

રાજકોટ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે રોગચાળાએ માઝા મૂકી છે અને તેમાં પણ મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં…