ફોટા ફરતા કરવાની ધમકી આપી પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 17 વર્ષ અને 8 માસની ઉંમર ધરાવતી સગીરાને પાડોશમાં રહેતા…

સાંઝા ચૂલા અને બલી’સ ઢાબામાંથી 27 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાલાવડ રોડ પર અસિમ ટાવર પાછળ આવેલા સાંઝા ચૂલા અને સર્વેશ્વર ચોકમાં…

રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉતરી ન શકતાં યાત્રિકો ગભરાયા

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના હજુ લોકોના મનમાંથી વિસરાઈ નથી ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે સાંજે…

રાજકોટ મનપા દ્વારા 6 સ્થળે માય થેલી કાર્યક્રમ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણને નાથવા માટે એક અનોખું અભિયાન “My…

રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય…

સૌરાષ્ટ્રના 400 કેન્દ્રમાં 27-28 સપ્ટેમ્બરે હિન્દી પહલી, દુસરી, તીસરી પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી, પહલી, દૂસરી અને તીસરી પરીક્ષાઓ…

વિનોદનગરમાં પરિણીત મહિલા વકીલે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી

કોઠારિયા રોડ પર વિનોદનગરમાં રહેતા અવનીબેન જીતેનભાઇ જાની (ઉ.40) એ પોતાના ઘેર ઝેરી દવા પી જતા…

સૌરાષ્ટ્રની 145 ITIમાં માત્ર 18,500 જેટલાં જ પ્રવેશ, કારણ કે વિદ્યાર્થીઓ ડિપ્લોમા તરફ વળ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 145 જેટલી આઈટીઆઈમાં એપ્રિલથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આ વર્ષે…

વાર-તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠે રક્તદાનથી કોઈને જીવનદાન આપી શકાય છે

14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવાય છે. રાજકોટ રેડક્રોસના ચેરમેન ડૉ. દીપક નારોલાએ વિશ્વ રક્તદાતા…

રાજકોટમાં કોરોનાના વધુ 11 કેસ

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે રાજકોટ શહેરમાં વધુ 11 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો…