ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.…

ટ્રેન બુકિંગ માટે અમદાવાદ એરપોર્ટ પર જ IRCTC કાઉન્ટર શરૂ, આજે 43 ફલાઈટ કેન્સલ

છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન…

આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આજે રાજકોટના અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અદ્ભૂત એર-શો દર્શાવવામાં…

રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ભાજપ પર પ્રહારો

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ જિલ્લાના ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ…

ઉપલેટાના મેલી મજેઠી મંદિરના મહંતને જાનથી મારી નાખવાની ધમકી

ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે આવેલા કેરીયા ટીંબા હનુમાનજી મંદિરના મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…

નડતરરૂપ ન હોવા છતાં દબાણ તોડવા પાલિકાની નોટિસ સામે રોષ

જસદણ પાલિકાના વોર્ડ 7 વિસ્તારમાં સ્મશાન રોડથી આગળ પુલ પાસે ઘણા વર્ષોથી રહેતા 3 ગરીબ પરિવારે…

ઇમિટેશનના વેપારીનો આર્થિક ભીંસથી આપઘાત

શહેરના કોઠારિયા રોડ રણુજા મંદિર પાસેની સોસાયટીમાં રહેતા ઇમિટેશનના વેપારીએ આર્થિક ભીંસના કારણે આપઘાત કરી લીધો…

સિક્યુરિટીમેને બાચકામાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની તસ્કરી

રાજકોટમાં બાબરિયા કોલોનીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના ઘરમાં ચોર ત્રાટકી રૂ.2.29 લાખની માલમતા ચોરી ગયા હતા. ભક્તિનગર…

પંજાબ ઓટો મોબાઇલ્સની મહિલા કેશિયરે રૂ.28 લાખની ઉચાપત કરી

કાલાવડ રોડ પર પંજાબ ઓટો મોબાઇલ્સમાં કેશિયર તરીકે નોકરી કરતી મહિલાએ રૂ.28 લાખની ઉચાપત કરી હતી,…

આજે પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીના વ્રત જેટલું ફળ મળે છે

શિવ મહાપુરાણ પ્રમાણે વિશ્વેશ્વર સંહિતાના નવમા અધ્યાયમાં શ્લોક નંબર 15,16 અને 17 પ્રમાણે માગશર મહિનો અને…