ગોંડલ, કોટડાસાંગાણી, અંજાર, ઉનામાં વીજચેકિંગચ 202 સ્થળેથી રૂ.57.80 લાખની વીજચોરી ઝડપાઇ

પશ્વિમ ગુજરાત વીજકંપની લિમિટેડની ટીમોએ એક સપ્તાહનો વિરામ લીધા બાદ ફરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે…

રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે મોટા નિર્ણયો…

ગુજરાતનાં 23 અભયારણ્ય પૈકી જામનગરના ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 300થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે

ખીજડીયા પક્ષી અભયારણ્યએ જામનગરથી 12 કિ.મી. દૂર જામનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણ ઉભું…

દાહોદમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ ઊભું કરાશે

દાહોદ શહેરમાં ભૌતિક વિકાસના‎કામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈ‎રહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અને‎ઓક્સિજનના લેવલ પર…

મોચી બજાર ઓવરબ્રિજ નીચેથી 4 માસના બાળકને કોઇ ઉઠાવી ગયું

શહેરના મોચી બજાર, ખટારા સ્ટેન્ડ પાસેના ઓવરબ્રિજ નીચે સૂતેલા શ્રમિક પરિવારના ચાર મહિનાના બાળકને કોઇ ઉઠાવી…

રાજકોટમાં અર્નાકુલમ-ઓખા ટ્રેન રિશેડ્યૂલ, 15 કલાક મોડી ઉપડી

અર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ રાજકોટ રેલવે સ્ટેશન પર તેના નિર્ધારિત સમય કરતા 24 કલાક મોડી પહોંચી હતી. જેના…

રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના…

ઝઘડાનો ખાર રાખી 7 શખ્સે ધારિયા, લાકડીથી આતંક મચાવી તોડફોડ કરી

શહેરમાં પોલીસનું કે કાયદાનું કોઇ અસ્તિત્વ ન હોય તેમ રોજ ઘાતક હથિયારો સાથે ટોળાં સ્વરૂપે આવી…

ચન્દ્ર, મંગળ અને સૂર્ય પછી હવે ભારત શુક્ર પર

ચન્દ્રયાન-3, મંગળયાન, સૂર્યયાન (આદિત્ય)ની સફળતા પછી ભારતે હવે શુક્રયાનની તૈયારી આદરી છે. ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું…

મંદિરોને નોટો જમા કરાવવા સૂચના અપાઈ

2 હજારની ચલણી નોટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. શનિવારે આ નોટ જમા કરવાનો…