થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં દિતવાહ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઠંડી ગાયબ થઇ ગઈ હતી. ફરીથી ઉત્તર-પૂર્વના…
Category: Gujarat
ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી…
દોઢ ડઝન ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગાંધીધામથી ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસ મથકની ઘરફોડ ચોરીના ગુનામાં 14 માસથી ફરાર પાટણના રીઢા તસ્કરને એલસીબી ઝોન-2 ટીમે ગાંધીધામથી…
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.…
ટ્રેન બુકિંગ માટે અમદાવાદ એરપોર્ટ પર જ IRCTC કાઉન્ટર શરૂ, આજે 43 ફલાઈટ કેન્સલ
છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન…
આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આજે રાજકોટના અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અદ્ભૂત એર-શો દર્શાવવામાં…
રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ભાજપ પર પ્રહારો
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ જિલ્લાના ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ…
ઉપલેટાના મેલી મજેઠી મંદિરના મહંતને જાનથી મારી નાખવાની ધમકી
ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે આવેલા કેરીયા ટીંબા હનુમાનજી મંદિરના મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી…
નડતરરૂપ ન હોવા છતાં દબાણ તોડવા પાલિકાની નોટિસ સામે રોષ
જસદણ પાલિકાના વોર્ડ 7 વિસ્તારમાં સ્મશાન રોડથી આગળ પુલ પાસે ઘણા વર્ષોથી રહેતા 3 ગરીબ પરિવારે…
ઇમિટેશનના વેપારીનો આર્થિક ભીંસથી આપઘાત
શહેરના કોઠારિયા રોડ રણુજા મંદિર પાસેની સોસાયટીમાં રહેતા ઇમિટેશનના વેપારીએ આર્થિક ભીંસના કારણે આપઘાત કરી લીધો…