અત્યાર સુધીમાં 250 લોકોના DNA સેમ્પલિંગ કરાયા

12મી જૂને બપોરે અમદાવાદ AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે DNA સેમ્પલિંગ અને મેચીંગની કાર્યવાહી…

ડીએનએ કરવા માટે રાજકોટના અધિકારીની ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદની વિમાન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના મુસાફરોના પણ મૃત્યુ પામ્યા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ લઈને…

વિદ્યાર્થીઓને પરિવારે બોલાવી લેતા હોસ્ટેલ 75 ટકા ખાલી

અમદાવાદમાં ફ્લાઈટ ક્રેશ થયાની ગંભીર દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ઈન્ટર્ન અને ડોક્ટર ઉપરાંત મેડિકલ અને…

અમદાવાદ પ્લેન ક્રેશ: 222 લોકોના DNA સેમ્પલ લેવાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી…

વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. જે તારીખે તેમનું નિધન થયું…

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 61 વિદેશી મુસાફરો સવાર હતા

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં…

અમદાવાદમાં આજે કોરોનાના નવા 169 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલમાં 1,227 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે…

વલસાડની 16 શાળાઓમાં ક્ષતિઓ મળી

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગત વર્ષે શાળાઓનું વિસ્તૃત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ…

આજથી ગુજરાતની 54 હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ…

કોરોનાની ત્રીજી લહેર વખતનો ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જિનોમ સિકવન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા…