Blog

મહાપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ત્રિપલ પોર્ટલ ગોટાળો, અરજદારો પરેશાન

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 15 દિવસથી ત્રણેય પોર્ટલના કારણે અરાજકતા સર્જાઈ છે. કેન્દ્ર સરકારના નવા…

ધાર્મિક સંસ્થાના સંચાલકોને દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ 15 દિવસની મુદત

રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવતા ધાર્મિક સ્થાનકોને માન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ આપી હતી. જેને…

કૌટુંબિક ભાણેજે પીઠમાં ધોકો માર્યો ‘ને મામાનું મોત થયું, આરોપીની ધરપકડ

લોધિકાના મોટાવડાના પ્રૌઢની તેના જ ગામમાંથી લાશ મળી આવી હતી. પ્રૌઢને તેના કૌટુંબિક ભાણેજે પીઠમાં ધોકો…

પૂર્વ પ્રેમિકા સાથેની તસવીરો તેના મંગેતરને મોકલી ધરાર પ્રેમીએ સગાઈ તોડાવી નાખી

રાજકોટમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્ર બનેલા ધોરાજીના…

સિવિલના ટીબી વોર્ડના બાથરૂમની બારીમાં લટકી જઇ દર્દીનો આપઘાત

અઠવાડિયા પહેલાં જ શાપર-વેરાવળ ખાતે રહેતા જમાઇના ઘરે ટીબીની સારવાર માટે આવેલા પ્રૌઢને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…

જંતુનાશક દવા, રાસાયણિક ખાતરને મૂકીને રાજકોટ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી

રાજકોટ જિલ્લામાં હાલમાં 12 હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ એવા ખેડૂતો છે કે…

રાજકોટના જાહેર સ્થળેથી 4836 સફાઇ કર્મીએ 25 ટન કચરો દૂર કર્યો

શહેરમાં ‘સ્વચ્છતા હી સેવા-2025’ અને ‘સ્વચ્છોત્સવ’ અભિયાનના ભાગરૂપે બુધવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ…

27 અને 28 સપ્ટેમ્બરના રોજ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે આજથી 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ…

આવતીકાલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગે ચાલશે

પૂર્વોત્તર રેલવે દ્વારા ગોરખપુર-ડોમિનગઢ વચ્ચે 4 કિમી નવી ત્રીજી લાઈન નાખવા અને ગોરખપુર-નખહા જંગલ વચ્ચે 5…

નવરાત્રી અને દશેરાના તહેવારોમાં ખાદ્ય સુરક્ષા

રાજકોટમાં નવરાત્રીના નવલા દિવસોનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને રાજકોટમાં આયોજિત થતા ગરબા મહોત્સવોમાં લોકો મોટી…