Blog

વરસાદમાં બંધ સ્ટ્રીટ લાઈટો શરૂ કરાવી વાહવાહી મેળવતા મનપાના પદાધિકારીઓ ​​​​​​​

રાજકોટ શહેરમાં ગત તા.24 ઓગષ્ટથી સતત 1 અઠવાડીયા સુધી વરસાદી માહોલને કારણે શહેરમાં અલગ અલગ વોર્ડ…

રાજકોટ મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટમાં 39,704 નાગરિકોએ લાભ લીધો ​​​​​​​​​​​​​​​​​​​

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય,વોર્ડ…

લોધિકા આઈ.ટી.આઈ. ખાતે રોજગારલક્ષી કોર્સમાં પ્રવેશ ફોર્મ ભરાવવાનું શરૂ

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા લોધિકા (ખીરસરા), ચીભડા ચોકડી, કાલાવડ રોડ ખાતે પ્રવેશ-2024 અંતર્ગત કોમ્પ્યુટર કોપા, સિવણ,…

શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે જ સાચા અર્થમાં શિક્ષક દિનની ઊજવણી

શિક્ષકોના અનેક પડતર પ્રશ્ર્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી. આ બાબતે આજરોજ જિલ્લા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UPSC સેન્ટરમાં IAS-IPS બનવા માટેના તાલિમ વર્ગો ઓક્ટોબરથી શરૂ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઇએએસ/ આઇપીએસ બની ઉચ્‍ચ પદવી હાસલ કરે તે હેતુ…

ઘેરબેઠાં કરો વિઘ્નહર્તાની વર્ચ્યુઅલ આરતી

ગણેશજીનો વર્ચ્યુઅલ અભિષેક કરી શકશો. મોબાઇલ પર જ તમે ફૂલ અને પ્રસાદ ચઢાવી શકશો અને આરતી…

મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી 10 લાખની લાંચ લેતા વહીવટદારની રાજકોટ એસીબીએ કરી ધરપકડ

રાજકોટ એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ…

રાજકોટમાં તો કરોડોની વાતો હોય, કમલેશને પૂછીશ તો ખુલાસા જ કર્યા કરશે

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રીયમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. કમલમ ખાતે તેમનું…

ગણપતિની મૂર્તિનું હબ ગણાતા ગુલબાઇ ટેકરાની કાયાપલટ થશે

દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. ગુજરાતમાં ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર…

આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર, 2.75 લાખથી વધુ લોકો બેઘર થયા

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની…