બનાસ ડેરી બાદ રાજકોટ ડેરીની પહેલ

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા…

અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા જરૂરિયાત મંદ લોકોને રાહતદરે ફરસાણ તેમજ મીઠાઈઓનું વિતરણ કરાયું

ગોંડલ અક્ષયભારતી ગ્રુપ દ્વારા ઉદ્યોગ નગર કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ પવિત્ર શ્રાવણ માસ તેમજ સાતમ આઠમ…

રાજકોટના લોકમેળાનો ફૂલપ્રૂફ પ્લાન તૈયાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રેસકોર્સ મેદાનનો પ્રખ્યાત લોકમેળો આ વર્ષે…

ફરાર આરોપીને ઝડપી પાડ્યો

ચોરીના ગુનામાં ત્રણ માસથી ફરાર કબીર માલાણી અને હદપાર થયેલો નરેશને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી…

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 39 વર્ષીય તબીબનું ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

બીલેશ્વર રાજગઢમાં રહેતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ફરજ બજાવતા તબીબ દિલીપભાઈ જેરામભાઈ જાડા (ઉ.વ.39)…

રાજકોટની 1360 આંગણવાડીમાં શિક્ષણ-કુપોષણ નાબૂદી

બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે. રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવા બાળકોનો પાયો મજબૂત કરવો જરૂરી છે. જો બાળક…

વિદેશના વર્ક વિઝા માટે પ્રોફેસરે કરેલી ભલામણથી 9 વિદ્યાર્થીએ રોકેલા 22 લાખ લઇ એજન્ટ નાસી છૂટ્યો

અમદાવાદના લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજે રાજકોટ અને સૌરાષ્ટ્રના 9 વિદ્યાર્થી પાસેથી અઢી-અઢી લાખ એમ કુલ…

અંધશ્રદ્ધાનું આચરણ કરનાર-કરાવનારને જામીન નહીં

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં…

અંધશ્રદ્ધાનું આચરણ કરનાર-કરાવનારને જામીન નહીં

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં…

શિક્ષણ મંત્રાલયનો સરવે

શિક્ષણના મામલે પણ બે ભારત છે. એક ભારત માત્ર સાયન્સ ભણી રહ્યું છે અને મોટી સંખ્યામાં…