ગણેશ વિસર્જન અંગે જાહેર હિત અને સલામતી વ્યવસ્થાના હેતુસર નીચે મુજબના સ્થળોએ વિસર્જન કરવા રાજકોટની જનતાને અનુરોધ છે..

ગણેશ વિસર્જન સ્થળનું નામ

  1. આજી ડેમ ઓવરફલો પાસે ખાણ નં. – 1
  2. આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 2
  3. ૩. આજી ડેમ ઓવરફલો ચેક ડેમ
  1. પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
  2. ન્યારાના પાટીયા પાસે ન્યારારોડ, ખાણમા જામનગર રોડ
  3. બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ
  4. એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *