રાજકોટની પારડી PGVCL ખાતે કચેરી સમય દરમિયાન ચાલી રહેલી સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવતા ભારતીય જન…
Tag: rangchherajkot
વડોદરામાં 200 કરોડના દાગીના-ડાયમંડના વેચાણનો અંદાજ
સોના-ચાંદીના ઊંચા ભાવ વચ્ચે ધનતેરસે શુકનવંતી ખરીદી માટે ગુજરાતભરનાં સોની બજારો અને શો-રૂમમાં લોકો જઈ રહ્યા…
રાજકોટમાં આયોજિત રામકથામાં આવવા જવા 7 સ્થળે બસની સુવિધા ઊભી કરાઈ
રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી માનસ સદ્ભાવના કથાનું આયોજન કરાયું છે. આ…
પારડી વીજકચેરીમાં કથા મુદ્દે ઈજનેર-સ્ટાફના બચાવમાં હવે યુનિયનો ઉતર્યા!
તાજેતરમાં જ પીજીવીસીએલના પારડી સબ ડિવિઝનમાં ચાલુ ઓફિસના સમયમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓફિસના…
દિવાળીના તહેવાર પર ઇશ્વરિયા પાર્કમાં બોટિંગની મજા નહીં મળે
હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવિટી માટે તાજેતરમાં નવા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ…
કેન્સરની બીમારીની શંકાએ સાળાને ફોન કરી વૃદ્ધનો ઝેર પી આપઘાત
શહેરમાં કાલાવડ રોડ પર કોસ્મો સિનેમા પાસેના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધે તેના કાલાવડ રોડ પર…
અમરેલીના બાલાપુરમાં રહેતા પતિ, સાસુ-સસરા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો
અમરેલી પંથકની પરિણીતાએ રાજકોટમાં પિતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. પરિણીતા સાત મહિનાથી રિસામણે બેઠી હતી…
રાજકોટમાં ફ્લેટમાં સફાઈ કામે ગયા બાદ અને અમીનમાર્ગ પર પિતા મૂકીને ગયા બાદ બંને બાળકી ગુમ
રાજકોટ શહેરમાં અલગ-અલગ બે સગીરા કામે ગયા બાદ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં માલવિયા…
પીએચ.ડી.ની પદવી મેળવતા એડવોકેટ વિરલ એસ. ભટ્ટ.
નવી દિલ્હી ખાતે તાજેતરમાં હિન્દી ભાષાના પ્રચાર માટે સમર્પિત પં. દીનદયાલ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠ દ્વારા રાષ્ટ્રીય…
10 નવેમ્બરે કાગવડ ખોડલધામ મંદિરે સ્નેહમિલન સમારોહ યોજાશે
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ…