ગુજરાતની મહિલાઓને અભય બનાવતી 181 મહિલા અભયમ્ હેલ્પલાઇન 24*7 કાર્યરત છે. જો કોઈ મહિલા શારીરિક-માનસિક હિંસાનો…
Tag: rangchherajkot
યુજીસી નેટની તારીખ 3થી 16 સુધી પરીક્ષા, અધિક કલેક્ટરનું જાહેરનામું
નવી દિલ્હીની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના ડિરેક્ટર જનરલ દ્વારા આગામી તા.3થી 16 સુધી સવારે 9થી સાંજના 6…
રજવાડી ગ્રૂપ સહિત ત્રણ સામે ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો ગુનો
31મી ડિસેમ્બરની ઉજવણી માટે નવ સ્થળે ડાન્સ, ડીનર અને ડીજેની પાર્ટીના આયોજન થયા હતા. પોલીસે સુપ્રીમ…
જેતપુરમાં નેચરલ યાર્ન ઉપરથી બનતા કાપડનું પ્રિન્ટિંગ થતા કેમિકલ વપરાતું નથી : એસો.પ્રમુખ
જેતપુર ડાંઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા જેતપુર નું સાડી કારખાનાઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન દ્વારા…
સંપત્તિ તો ઘણાં ને મળે છે પણ સત્કાર્યો કરવાની સદબુદ્ધિ કોઈક વીરલાઓને જ મળે : જૈનાચાર્ય
રોડ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય ચન્દ્રજિતસૂરિજી, અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી અને પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ…
એક પીઆઇએ 20% માગ્યા, વેપારીને ધમકી મળતાં ઝેર પીધું, બીજા PI ફરિયાદ નથી લેતા
શહેરમાં મવડી પ્લોટ પાસેના ગુરુપ્રસાદ ચોક પાસે રહેતા અને જમીનના ધંધાર્થી અશ્વિનભાઇ વિનુભાઇ ઘવા (ઉ.32) એ…
વકફ બોર્ડના હુકમના નામે મસ્જિદના ટ્રસ્ટીઓએ સામાન બહાર ફેંકી ત્રણ દુકાન પર કબજો જમાવ્યો
શહેરના દાણાપીઠમાં નવાબ મસ્જિદની બાજુમાં આવેલી ત્રણ દુકાનનો મસ્જિદના ટ્રસ્ટીઓએ ગેરકાયદે કબજો મેળવવાનો ખેલ કરતાં ચકચાર…
ફાયર NOC રદ ન થાય તે માટે મનપાના ફૂટેલા અધિકારીએ સીડી બનાવવા કહ્યું!
રાજકોટ શહેરની માધાપર ચોકડીએ નેક્ષસ બિલ્ડિંગમાં માર્ગ અને મકાન વિભાગ, રૂડા અને મનપાના નિયમોનો ઉલાળિયો કરી…
ફ્લાઈટ અપ રેલવે ડાઉન
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આશ્ચર્યજનક ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અમદાવાદમાં ગત વર્ષે રેલવેમાં…
કચ્છના નાના રણમાં નર્મદાના પાણીનો વેડફાટ
કચ્છના નાના રણની જૈવિક-વિવિધાતાને નર્મદા કેનાલના પાણીથી ખતરો ઊભો થયો છે. એમાંય ઘૂડખર મુદ્દે જર્મનીમાં યોજાયેલી…