ભારતમાં દર મહિને 100 અબજના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થાય તેવી ક્ષમતા હોવાનો આશાવાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ…
Tag: rangchherajkot
અંકલેશ્વર શહેરના ગણેશ મંડળના આયોજકોએ ગણેશની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવા આવેદન આપ્યું
અંકલેશ્વર શહેરના ગણેશ મંડળોના આયોજકોએ ગણપતિની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવાની પરવાનગી માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું…
દર્શન યુનિ.માં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓએ મટકીફોડી
દર્શન યુનિવર્સિટીમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગોવિંદા આલા ગીત…
જન્માષ્ટમીએ રજાના દિવસોમાં પણ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખુલ્લું રહેશે
મહાનગરપાલિકા સંચાલિત ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું લોકપ્રિય સ્થળ છે. જાહેર રજા તથા તહેવારોના…
વન-ડે વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત
વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી વન-ડે…
4.24 અરજદારો આજીવન ગ્રીનકાર્ડ મેળવી નહીં શકે
અમેરિકાના ગ્રીનકાર્ડ માટેના બેકલૉગના કારણે 11 લાખ ભારતીયોને લાંબી રાહ જોવી પડશે. વોશિંગ્ટન ડીસી સ્થિત કેટો…
એલિયન પ્રજાતિઓથી 60 ટકા વનસ્પતિ અને જીવ લુપ્ત થવાને આરે!
દુનિયાભરમાં નવી ઇકોસિસ્ટમમાં લવાયેલી હજારો એલિયન પ્રજાતિઓ પ્રકૃતિ, ખાદ્ય ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી…
બે ચેક રિટર્ન કેસમાં સજાના હુકમને કાયમ રાખતી રાજકોટ સેશન્સ કોર્ટ
ભાવનગર રોડ પર આવેલા રાજસમઢિયાળા ગામે માવતર ધરાવતી અને હાલ રાજકોટમાં રહી શેરબજારનું કામ કરતી અંજુ…
ડેન્ગ્યુ, મલેરિયા-ચિકનગુનિયાના 19 કેસ
શહેરમાં મચ્છરજન્ય રોગ વકરવાના શરૂ થયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 10 કેસ જાહેર થયા બાદ આ…