દેવઊઠી એકાદશી પર્વ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ફરી લગ્નસરાની મોસમ ખીલશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસે દેવઊઠી અગિયારસનો વિશેષ દિવસ છે. આ દિવસે સૂર્યોદય…

ડોભોઈમાં ખેડાવાડ ફળિયામાં બે ટોળા વચ્ચે ઘર્ષણ

વડોદરા જિલ્લાના ડભોઇમાં ખેડાવાડ ફળિયામાં બે ટોળા વચ્ચે માહોલ ગરમાયો હોવાની વિગતો સામે આવી છે. આ…

ઉત્તરકાશી ટનલમાંથી આજે 41 મજૂરો બહાર આવી શકે છે!

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 મજૂરો આજે બહાર આવી શકે છે. અમેરિકન ઓગર…

અનસિક્યોર્ડ લોન માટે કડક ધોરણો બેન્કની સ્થિતિસ્થાપકતા માટે જરૂરી

આરબીઆઇ દ્વારા અનસિક્યોર્ડ લોન્સને લઇને અપનાવવામાં આવેલું કડક વલણ એ ટકાઉપણાના હિતમાં લેવાયેલું એક સતર્કતાભર્યું પગલું…

NBFCsનો એસેટ વૃદ્ધિદર FY24માં 16-18% રહેવાની શક્યતા : ક્રિસિલ

આરબીઆઇ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિયમનકારી પગલાંઓને કારણે અનસિક્યોર્ડ રિટેલ લોન્સના ધીમા વિસ્તરણને કારણે દેશનું એનબીએફસી…

રિપોર્ટ્સમાં ચીફ સિલેક્ટર અગરકર સાથે વાતચીતનો દાવો

ભારતીય કેપ્ટન રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલ નહીં રમે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે…

કોરોના પછી ખાણી-પીણીનાં સ્થળોને લઈ નવીનતા

રેસ્ટોરન્ટમાં ટેબલ ખાલી હોય તોપણ ઘણી તૈયારીઓ પૂરી કરવી પડે છે. ગ્રાહક ક્યારે આવશે કોને ખબર…

ચૂંટણીમાં પરાજય થવાની શક્યતા

બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી ઓપિનિયન પોલમાં મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી…

શાલિગ્રામ સ્વરૂપે તુલસી સાથે વિવાહની પરંપરા અને સાંજે દીપ દાનનું અનેકગણું મહત્ત્વ છે

હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાના સુદ પક્ષની અગીયારસે દેવઊઠી અગિયારસનો વિશેષ દિવસ છે. તેને દેવ પ્રબોધિની…

રાશિફળ : ૨૩/૧૧/૨૦૨૩

મેષ : લોકોના કહેવાથી તમારા વિચારો મર્યાદિત લાગશે, જેના કારણે તમારે તમારા લક્ષ્યો વિશે ફરીથી વિચાર…