રાજકોટ મનપાનાં ચોપડે કમળાનાં 4, ટાઇફોઇડ 3 અને ડેંગ્યુનાં 4 સહિત વિવિધ રોગોનાં 1,859 કેસ

રાજકોટમાં મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા…

આટકોટમાં નવું જ બનાવવામાં આવેલું પીએચસી બે વર્ષથી લોકાર્પણની રાહમાં

આટકોટમાં નવું બનાવવામાં આવેલું પીએચસી લોકાર્પણની રાહ જોઇ જોઇને જૂનું ન થઇ જાય તો નવાઇ! કેમકે…

કોઠારીયા વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત નીપજ્યું

અજય અશ્વિનભાઈ રોજાસરા (ઉં.વ.25) ગઈકાલે રાત્રે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જનાવર…

રાજકોટમાં ટીબીના દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કરાયું

ટીબી હારેગા, દેશ જીતેગા’ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં…

સૌરાષ્ટ્ર યુનિ.ને રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધા મળી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં આજે બાસ્કેટબોલની ઇવેન્ટ યોજાઈ હતી. અત્યારસુધીમાં 20…

રાજકોટ એરપોર્ટ પર શ્વાન બાદ સાપના આંટાફેરા

રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે સ્થિત હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનો બાદ હવે…

રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળી-કપાસથી ઉભરાયું

રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ જિલ્લા સહિત આસપાસના…

વિઠ્ઠલ રાદડિયા અને વલ્લભભાઈના રસ્તે જયેશ રાદડિયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. જેમાં સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું…

સિંગરના સથવારે ખેલૈયાઓએ ટિટોળાની મોજ માણી

રાજકોટમાં નવરાત્રિની આજે પહેલાં નોરતે જ ભવ્ય ઉજવણી શરૂ થઈ હતી. ઠેરઠેર ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી…

ગુજરાતનું આ મંદિર જે નવરાત્રિમાં જ ખુલ્લું રહે

માના નવલાં નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના અલગ અલગ માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.…