અયોધ્યા 30 ટન ફૂલોથી સજાવાયું

22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા છે પરંતુ તેના 5 દિવસ પહેલાં એટલે કે 17 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં…

રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાના આ કાર્યક્રમો નોંધી રાખો

ઉત્તરાયણ પછી તરત કમૂરતા ઉતરે એટલે અયોધ્યા તરફ આખા દેશનું જ નહીં, વિશ્વભરમાં વસતા ભારતીયોનું ધ્યાન…

રાત્રે કામ કરતા લોકોમાં ઊંઘની સમસ્યા અન્યોની સરખામણીએ 50 ટકા વધુ!

નાઇટ શિફ્ટમાં કામ કરનાર લોકોમાં સ્લીપ ડિસઓર્ડર થવાની શક્યતા 50 ટકા વધારે હોય છે. ફ્રન્ટિયર્સ ઇન…

કલમ 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત્ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સોમવારે ચુકાદો સંભળાવ્યો હતો.…

60 કલાકના યજ્ઞ-હવન પછી મંદિરમાં બિરાજશે શ્રીરામ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. એ 121 વૈદિક બ્રાહ્મણ સાથે ભારતનું…

ફિટનેસ ટ્રેનર પોતાને કઈ રીતે ચુસ્ત-દુરસ્ત રાખે છે

આવનારાં કેટલાંક અઠવાડિયાંમાં દુનિયાભરના જિમમાં લોકોની ભીડ જોવા મળી શકે છે. સામાન્ય રીતે નવા વર્ષના પહેલા…

શહીદની માતાએ રડતાં-રડતાં કહ્યું- ‘દેખાડો ન કરો’

સેના અને પોલીસે શુક્રવારે (24 નવેમ્બર) જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા પાંચ…

તમન્ના ભાટિયા પાસે છે 2 કરોડનો હીરો!

શું તમને ‘બાહુબલી’ની તમન્ના ભાટિયા યાદ છે? તેના વિશે એવી ચર્ચા છે કે તે અભિનેતા વિજય…

સોનાએ 61 હજારની સપાટી વટાવી

21મી નવેમ્બરે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર,…

રામમંદિર ગર્ભગૃહમાં સ્થાપિત થનારી પ્રતિમાની 10 કરોડ તસવીરો ઘેરઘેર વહેંચાશે

કૃષ્ણ મોહન તિવારી અયોધ્યામાં રામલલ્લાનો ‘500 વર્ષનો વનવાસ’ પૂરો થવામાં હવે માત્ર 77 દિવસ બાકી રહ્યા…