મોદીએ કહ્યું- કોંગ્રેસ એક સ્ટાર્ટઅપને પણ સંભાળી શકતી નથી

હરિયાણા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ તેમના એક પણ સ્ટાર્ટઅપને સંભાળી શકતા નથી.…

દરવાજો ક્યારેય બંધ થતો નથી, રાહુલના PM બનવા પર કહ્યું- તેમનામાં કોઈ ખામી નથી

નીતિશ કુમારના ફરી એકસાથે આવવાના સવાલ પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે હવે આવશે ત્યારે…

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ

ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની ત્રીજી રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી. જે રાત્રે…

મથુરાથી લઈ વૃંદાવન સુધી ઉત્સવનો ગુલાલ,વ્રજમાં 40 દિવસ સુધી ફાગણ મહોત્સવ

દેશભરમાં બુધવારે વસંતનાં વધામણાં સાથે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં…

ખેડૂતોએ વિરોધ પ્રદર્શન રોક્યો, કાલે ફરી દિલ્હી જશે

પંજાબથી દિલ્હી જતા ખેડૂતોએ આજના વિરોધનો અંત લાવ્યો છે. ખેડૂત નેતા જગજીત દલ્લેવાલે કહ્યું કે કેન્દ્રએ…

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર પોલીસે રબરની ગોળીઓ ચલાવી

પંજાબના ખેડૂતો મંગળવારે 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચ કરી છે. દિલ્હીની આસપાસની સરહદો પર ખેડૂતોને રોકવા…

મોદી UAE પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચી ગયા છે. અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું…

દિલ્હી, કેન્દ્ર સરકાર અને ખેડૂત આંદોલન

ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ…

1,950 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 1,950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. શહેરમાં PPP ધોરણે…

બિહાર સરકારનો આજે ફ્લોર ટેસ્ટ

બિહારમાં NDAની સરકાર રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે વિધાનસભામાં લેવામાં આવશે. એનડીએ સરકારની રચનાના…