ભારત-યુરોપ કોરિડોર માટે ફ્રાન્સે દૂત નિયુક્ત કર્યા

ફ્રાન્સે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઈએમઈસી)ને સાકાર કરવા માટે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે, જે…

જેમને પહેલેથી સંતાનો છે, તેઓ કાનૂની રીતે સામાન્ય બાળકને દત્તક લઇ શકે નહીં

દિલ્હી હાઇકોર્ટે બાળકોને દત્તક લેવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણ્યો નથી. કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જેમના…

SCએ AAP-કોંગ્રેસના ઉમેદવારને ચંદીગઢના મેયર જાહેર કર્યા

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને મંગળવારે (20 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે AAP-કોંગ્રેસના…

કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે બજેટ છે પણ ખર્ચ માટે મંજૂરી બાકી

કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 હટાવ્યા પછી પણ કાશ્મીરી પંડિતોનું ખીણમાં પાછા ફરવું મુશ્કેલ છે. 1989ના…

રેન્કિંગમાં 5 નંબર નીચે સરક્યો

ભારતનો પાસપોર્ટ નબળો પડી રહ્યો છે. પાસપોર્ટ રેન્કિંગ સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સે 2024 માટે પાસપોર્ટ ઈન્ડેક્સ…

સરકારે કહ્યું- 4 પાક પર MSP આપીશું

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા 7 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે…

પેસેન્જરે ફ્લાઇટના ટોઇલેટમાં તોડફોડ કરી

થાઈ એરવેઝની ફ્લાઈટમાં એક બ્રિટિશ મુસાફરે ક્રૂ મેમ્બરને મુક્કો માર્યો. તેણે પ્લેનના ટોઇલેટમાં તોડફોડ પણ કરી…

PM મોદી સંભલના કલ્કિધામ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના સંભલની મુલાકાતે છે. PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલ્કિધામ મંદિરનો શિલાન્યાસ કર્યો…

કમલનાથ ક્યાંય નથી જઈ રહ્યા : પૂર્વ મંત્રી સજ્જ

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવાની જોરદાર અટકળો ચાલી રહી છે. દરમિયાન,…

ભારત-રશિયા સંબંધ પર જયશંકરનું રિએક્શન

વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ…