અયોધ્યામાં રામાયણની થીમ પર ટેબ્લો

અયોધ્યામાં 7મી વખત 11મી નવેમ્બરે એટલે કે આજે સાંજે દીપોત્સવ યોજાશે. રામ કી પૌડીના 51 ઘાટ…

દિવાળી પર કાલીપૂજાનો રિવાજ

કોલકાતાનો સૌથી મોટો તહેવાર દુર્ગાપૂજા પૂરો થઈ ગયો છે, પરંતુ અહીં ગંગાકિનારે વસેલા કુમ્હારટોલીમાં મૂર્તિ બનાવનાર…

8000 દીવડાની રંગોળીનાં આહલાદક દૃશ્યો

આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિંમતનગરમાં ગત રાત્રિના ગ્લોરીયસ સ્કૂલમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ…

ચીનના દેવાથી માલદીવની હાલત કથળી

માલદીવમાં તાજેતરમાં સરકાર બદલાઈ છે અને ચીનના સમર્થક મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા છે. જોકે તેમના આગમનથી…

ભારત-ભૂતાન વચ્ચે નવ મુદ્દે સહમતિ

ભારત અને ભૂતાનની વચ્ચે સંબંધો નવી ઊંચાઇ પર પહોંચી ગયા છે. બંને દેશોની વચ્ચે પ્રથમ રેલવે…

ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર PM મોદીની ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાત

ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક મહિનો પૂરો થયો છે. આ દરમિયાન સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પીએમ…

શીલજ ગેંગરેપ વિથ લૂંટની ઘટના

અમદાવાદના શીલજ વિસ્તારમાં તાજેતરમાં જ 5 સિક્યોરિટી ગાર્ડ દ્વારા કાવતરું રચીને એકલી રહેતી મહિલાના ઘરે લૂંટ…

અમારું બુલડોઝર ચાલશે તો રોકાશે નહીં : સુપ્રીમ

દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણની સમસ્યા પર મંગળવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.…

નીતીશ કુમારે 75 ટકા અનામતનો પ્રસ્તાવ મૂક્યો

મંગળવારે બિહારમાં દેશનો પ્રથમ જાતિ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, બિહારમાં 33.16%…

ગૃહમાં પસાર થયેલા ખરડાને રાજ્યપાલ શા માટે રોકે છે, એમને પ્રજાએ નથી ચૂંટ્યા: ચીફ જસ્ટિસ

રાજ્ય સરકારોએ ગૃહમાં પસાર કરેલા ખરડા રાજ્યપાલ શા માટે અટકાવે છે? રાજ્યપાલોએ એ યાદ રાખવું જોઈએ…