મોહન યાદવ MPના મુખ્યમંત્રી બન્યા

MPમાં મોહન યાદવે આજે ​​​​​​મધ્યપ્રદેશના ​​​​CM પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં…

AAPના વિવાદાસ્પદ MLA

આજે MLA પદ પરથી રાજીનામું આપનાર આમ આદમી પાર્ટીના નેતા ભૂપત ભાયાણી અગાઉ સુરતની એક હોટેલમાં…

દેશમાં 834 લોકો વચ્ચે માત્ર એક ડૉક્ટર, તેમાં 80% એલોપેથિક!

દેશમાં ડૉક્ટરની વસતીનો ગુણોત્તર 1:834 થઇ ગયો છે. એટલે કે 834 લોકો વચ્ચે માત્ર એક ડૉક્ટર…

દર્શનાર્થીઓની ભીડ સામે તંત્ર નિષ્ફળ, ભક્તો જંગલમાં રાત વિતાવવા મજબૂર!

કેરળનું સૌથી મોટું સબરીમાલા મંદિર બે મહિના માટે ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. જંગલ અને પહાડી…

મોહન યાદવ MPના નવા CM

મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના…

ધીરજ સાહુ પાસેથી દેશના ઈતિહાસની સૌથી મોટી રિકવરી

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના આવાસ પર આવકવેરાના દરોડાનો અંત આવ્યો. 6 ડિસેમ્બરથી…

કલમ 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત્ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સોમવારે ચુકાદો સંભળાવ્યો હતો.…

60 કલાકના યજ્ઞ-હવન પછી મંદિરમાં બિરાજશે શ્રીરામ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. એ 121 વૈદિક બ્રાહ્મણ સાથે ભારતનું…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ!

મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ હશે? તેનો નિર્ણય આજે લેવામાં આવશે. બપોરે 3.50 કલાકે ભોપાલમાં ભાજપના પ્રદેશ…

કાશ્મીરમાં 20થી વધુ આંતકીઓની ઘૂસણખોરી

પાકિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને અલ કાયદા પુલવામા હુમલાની વર્ષગાંઠ (14 ફેબ્રુઆરી)…